શોધખોળ કરો

Gandhinagar: સરકારી કામગીરીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કરી ટકોર?

Latest Gandhinagar News: મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચા

Gujarat CM Bhupendra Patel:  સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, રાજ્યની મહાનગરપાલિકાઓ અને  નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

બીજું શું કહ્યું મુખ્યમંત્રીએ

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું,  મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.

નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતાં કહ્યું, નગરપાલિકા કે મનપામાં પૈસાનો સવાલ નથી પણ પૈસા કઈ રીતે વાપરવા એ પ્રશ્ન છે. પદાધિકારી, અધિકારી અને પ્રજા એક થઇ જાય તો કોઈ બાબતની કમી નથી રહેતી. સ્વચ્છતાની બાબત કોઈને કઈ તકલીફ પડતી હોય તો જાહેર મંચ પર કઈ પણ કહેવાની છૂટ છે. નગરપાલિકા મેં પણ કોર્પોરેટર તરીકે ચલાવી છે એટલે સ્વચ્છતા બાબતમાં કોઈ તકલીફ ન પડે તે બાબતનો મને ખ્યાલ છે. G20 માં વિશ્વના લોકો માનતા થયા કે વિકસિત દેશ કરી શકે તે ભારત કરી જ શકે છે.

મુખ્યમંત્રીની ટકોરને લઈ જૂનાગઢના મેયરે શું કહ્યું

મુખ્યમંત્રીની ટકોર અંગે જૂનાગઢ મેયર ગીતાબેન પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું જૂનાગઢમાં ભૂગર્ભ ગટર લાઇન,ઇલેક્ટ્રિક કામ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થાય પછી જ રોડ ના કામો કરવામાં આવશે. લોકોમાં રોષ હોય છે પણ યોગ્ય કામ થાય એવો પ્રયાસ છે. સ્વચ્છતા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા અનેક પગલાં ભરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
Bihar Elections 2025: બિહારમાં રાજકીય ભૂકંપ! JDU એ CM પદના ઉમેદવારને લઈ મૂકી નવી શરત, NDA માં મોટો ખળભળાટ
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
મેઘરાજા બગાડશે દિવાળી! ગુજરાતમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી માવઠાની હવામાન વિભાગની આગાહી
ટ્રમ્પના ટેરિફ વિવાદ પછી ભારત-અમેરિકા સંબંધો પાટા પર: ટ્રેડ ડીલની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ સેવા ફરી શરૂ કરી
ટ્રમ્પના ટેરિફ વિવાદ પછી ભારત-અમેરિકા સંબંધો પાટા પર: ટ્રેડ ડીલની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, આ સેવા ફરી શરૂ કરી
ગુજરાતમાં ફરી ચોમાસા જેવો માહોલ! આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
ગુજરાતમાં ફરી ચોમાસા જેવો માહોલ! આવતીકાલે રાજ્યના 9 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
રેશન કાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત: હવે ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં મોબાઈલથી કેવી રીતે કરશો અપડેટ? સંપૂર્ણ માર્ગદર્શિકા
રેશન કાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત: હવે ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં મોબાઈલથી કેવી રીતે કરશો અપડેટ? સંપૂર્ણ માર્ગદર્શિકા
Embed widget