શોધખોળ કરો

દીકરીને દુલ્હનની જેમ સજાવી અંતિમ વિદાય આપતાં માતા-પિતાનું હૈયાફાટ રૂદન, સમગ્ર સુરતમાં ગમગીનનો માહોલ

સુરત: ગ્રીષ્માની હત્યા બાદ આજે ત્રીજે દિવસે તેમની અંતિમ યાત્રા નીકળી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું હૃદય વલોવાઇ ગયું.

સુરત: ગ્રીષ્માની હત્યા બાદ  આજે ત્રીજે દિવસે તેમની અંતિમ યાત્રા નીકળી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું હૃદય વલોવાઇ ગયું.

ગ્રીષ્માની હત્યા બાદ  આજે ત્રીજે દિવસે તેમની અંતિમ યાત્રા નીકળી, જે દીકરીને દુલ્હન બનતા જોવાના સપના હતા, તેને દુલ્હનની જેમ સજાવીને વિદાય આપતા માતા-પિતાનું હૃદય વલોવાઇ ગયું.

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ  ફેનિલ ગોયાણીએ કરપીણ હત્યા કર્યાં બાદ ખુદે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે સારવાર બાદ તે બચી ગયો. મોત બાદ  ગ્રીષ્મા વેકરિયાની  ત્રીજા દિવસે અંતિમયાત્રા નીકળી હતી.દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ જ્યારે તેમને દીકરીના મોતની જાણ કરાઇ તો તેમના પગ તળેથી જાણે ધરતી ઘસી ગઇ હતી.

સુરતમાં સરેઆમ દીકરીની થયેલી આ ઘટનાથી લોકોમાં આક્રોશન છે અને દીકરીના પરિવાર સાથે સંવેદનાનો જુવાડ ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં દીકરીની અતિંમ વિદાયમાં લોકો જોડાયા હતા.અંતિમ વિદાયમાં હાજર તમામ લોકોની આંખો ભીની હતી. પિતા શોકતૂર બની ગયા હતા. દીકરીની અર્થી પાસે બેસીને પિતાએ હૈયાફાટ રૂદન કર્યું.

દીકરીની આખરી વિદાયથી માતા તૂટી ગયા હતા. દુલ્હન જેવો શૃંગાર કરીને જ્યારે દીકરીની અંતિમ વિદાયની ઘડી આવી તો માતા ભોગી પડ્યાં હતા અને ચોધાર આંસુ સાથે વ્હાલસોયીને વિદાય આપી,.

ગ્રીષ્માની વિદાયથી ન માત્રા સુરત પણ સમગ્ર ગુજરાત હચમચી ગયું છે.આ ઘટના સામે અનેક સવાલ છે તો આક્રોશ પણ છે.

 પરિવારજનોના  હૈયાફાટ રૂદનથી અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. રૂદન અને આક્રેદથી સમગ્ર વાતાવરણ ગમગીન થઇ ગયું હતું.

 

દીકરીની અંતિમ યાત્રા પૂર્વે તેમની સોસાયટીને કોર્ડન કરી દેવાઇ હતી. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Embed widget