શોધખોળ કરો

Republic Day 2025: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇડરમાં કર્યુ ધ્વજવંદન, સાબરકાંઠાના ઇડરમાં યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

Republic Day 2025: આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાબરકાંઠા જિલ્લામાં ધ્વજવંદન કર્યુ હતુ. શંકર ચૌધરીના હસ્તે સાબરકાંઠાના ઈડર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ

Republic Day 2025: આજે દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજે સાબરકાંઠામાં શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. સાબરકાંઠાના ઇડરની આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે સવારે 9:00 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ, આ જિલ્લા કક્ષાની ઉજવણી હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી પડ્યા હતા. 76મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટર રતન કવર ગઢવી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી.

આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાબરકાંઠા જિલ્લામાં ધ્વજવંદન કર્યુ હતુ. શંકર ચૌધરીના હસ્તે સાબરકાંઠાના ઈડર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠાની જિલ્લા કક્ષાની 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઇડર ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કરવામાં આવી હતી, આ પ્રસંગે દબદબાભેર તૈયારીઓ કરવામાં આવી હતી, 76માં પ્રજાસત્તાક દિવસે પોતાના સંબોધનમાં બોલતા જણાવ્યું કે, આજે ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગાંધી અને સરદારના સ્વપ્ન સાકાર ત્યારે ગૌરવ થાય છે. શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાય ત્યારે પણ ગૌરવ અનુભવાય છે. શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે, આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું મહત્વનું યોગદાન રહેલું છે, ઈડરનો ઈતિહાસ વૈભવશાળી રહ્યો છે. 

તિરંગાને સલામી આપવા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા સાબરકાંઠા એસપી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર સહિત કર્મચારીઓ અધિકારીઓ શિક્ષક ગણ સહિત હાજર રહ્યાં હતા.

ખાસ વાત છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

Republic Day 2025: ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, સંબોધનમાં કહી આ મોટી વાતો...

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget