શોધખોળ કરો

Gujarat Election Results: નેશનલ પાર્ટી તરીકે AAP તૈયાર, પાર્ટી ઓફિસ પર લખ્યુ- 'રાષ્ટ્રીય પાર્ટી બનવા પર દેશવાસીઓને અભિનંદન'

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે. પહેલીવાર પાર્ટીના ઉમેદવારો લગભગ 9-10 સીટો પર આગળ ચાલી રહ્યા છે

26 નવેમ્બર 2012ના રોજ દેશમાં એક નવી પાર્ટીની રચના કરવામાં આવી. તેનું નામ હતું - આમ આદમી પાર્ટી. પાર્ટીને ચૂંટણી ચિન્હ ઝાડુ મળ્યું હતું. આ ચૂંટણી ચિન્હની મદદથી આમ આદમી પાર્ટીએ જે રીતે અન્ય પક્ષોની વોટબેંકનો સફાયો કર્યો છે તે ઈતિહાસ છે. માત્ર 10 વર્ષની અંદર આમ આદમી પાર્ટીને ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી શકે છે અને તેની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. કારણ કે પાર્ટીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મળેલા વોટ ટકાવારીના આધારે રાષ્ટ્રીય પાર્ટી તરીકે શરૂઆત કરી છે. આ ખુશીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે- 'આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા પર તમામ દેશવાસીઓને અભિનંદન'.

ગુજરાતમાં સારું પ્રદર્શન

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે. પહેલીવાર પાર્ટીના ઉમેદવારો લગભગ 9-10 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જો કે સાંજ સુધીમાં અંતિમ પરિણામ આવે ત્યાં સુધી પાર્ટી કેટલી બેઠકો જીતવામાં સફળ રહેશે તે જોવું રહ્યું.

હવે માત્ર 8 રાષ્ટ્રીય પક્ષો છે

રાષ્ટ્રીય પક્ષ બનવાની કેટલીક શરતો છે. જો કે દેશમાં લગભગ 400 રાજકીય પક્ષો છે, પરંતુ માત્ર 7 પક્ષોને જ રાષ્ટ્રીય પક્ષની માન્યતા છે. તેમના નામ છે- કોંગ્રેસ, ભાજપ, બસપા, સીપીઆઈ, સીપીએમ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ એટલે કે એનસીપી, નેશનલ પીપલ્સ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી. આમ આદમી પાર્ટી એવી 9મી પાર્ટી હશે, જેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળશે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું

 

ગુજરાતની જનતાના મતથી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે. રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રથમ વખત શિક્ષણ અને આરોગ્યનું રાજકારણ ધૂમ મચાવી રહ્યું છે. આ માટે સમગ્ર દેશને અભિનંદન."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget