શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરમાં ક્યારે યોજાશે ચૂંટણી, રાજ્યનો દરજ્જો ક્યારે પાછો મળશે? SCએ કેન્દ્ર સરકારને કર્યા સવાલ

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના વિરોધમાં અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે.

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના વિરોધમાં અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. મંગળવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે? અને રાજ્યનો દરજ્જો ક્યારે પાછો મળશે?

 

જેના પર સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર તરફથી નિર્દેશ મળ્યા છે કે લદ્દાખ સ્થાયી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. જ્યારે જમ્મુ કાશ્મીરને અસ્થાયી રીતે વર્તમાન સ્થિતિમાં રહેશે. લદ્દાખમાં કારગીલ અને લેહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે.

તેઓએ ગૃહમંત્રી લોકસભામાં આવેલા જવાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થયા બાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. સરકારને તેમાં કોઇ વિરોધ નથી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઇને સરકાર 31 ઓગસ્ટના રોજ જાણકારી આપશે.

જમ્મુ-કાશ્મીરમાં સરકાર ક્યારે ચૂંટણી કરાવવા જઈ રહી છેઃ સુપ્રીમ કોર્ટ

આ દરમિયાની ચીફ જસ્ટિટે સવાલ કર્યો કે સરકાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે કરાવી રહી છે? સીજેઆઈએ એસજી તુષાર મહેતાને એવો કાયદો પણ બતાવવા કહ્યું કે તેમને રાજ્યનું પુનર્ગઠન કરવાની સત્તા ક્યાંથી મળી? મહેતાએ કલમ 3ને ટાંકીને કહ્યું કે સંસદને રાજ્યની સીમાઓ નક્કી કરવાનો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અધિકાર છે. CJIએ પૂછ્યું કે તમે એક કેન્દ્રશાસિત પ્રદેશ કેમ ના બનાવ્યો ? જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેમ બનાવ્યા?

લદ્દાખને કેમ અલગ કરવામાં આવ્યું, સરકારે જણાવ્યું

જસ્ટિસ સંજય કિશન કૌલે પૂછ્યું હતું કે જો તમે લદ્દાખને અલગ કર્યા વિના આખો એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હોત તો શું અસર થઇ હોત? જેના પર એસજી મહેતાએ જણાવ્યું હતું કે પહેલા અલગ કરવો અનિવાર્ય હતું. આસામ અને ત્રિપુરાને પણ અગાઉ અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી શકાય નહીં. CJIએ કહ્યું હતું કે ચંદીગઢને ખાસ કરીને પંજાબથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને બંન્ને રાજ્યોની રાજધાની બનાવાઇ છે.

કલમ 370 અંગે શું દલીલો આપવામાં આવી?

કલમ 370 હટાવવાના વિરોધમાં દાખલ અરજીઓ પર 12મા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. આમાં તેમણે કહ્યું કે અમે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર દલીલ કરીશું. આમાંથી પહેલું - આર્ટિકલ 370 પરનું અમારી વ્યાખ્યા સાચી છે. બીજું- રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અને ત્રીજું આર્ટિકલ 356 લાગુ થવા પર વિધાનસભાની સત્તાના માપદંડો પર.

સોલિસિટર જનરલે કહ્યું કે બંધારણના ઘડવૈયાઓનો ક્યારેય આર્ટિકલ 370ને કાયમી સ્વરૂપમાં લાવવાનો ઈરાદો નહોતો. આ સાથે તેમણે કહ્યું કે સરહદી રાજ્ય હોવાને કારણે વિશેષ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની દલીલ પણ નબળી છે કારણ કે જમ્મુ-કાશ્મીર એકમાત્ર સરહદી રાજ્ય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget