શોધખોળ કરો

Odisha Train Accident: ઓડિશા ટ્રેન અકસ્માતમાં ગુમ લોકોના પરિવારજનો માટે રેલવેએ જાહેર કરી ત્રણ લિંક, હેલ્પલાઇન નંબર પણ કર્યો જાહેર

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારોને મદદ કરવા માટે રેલવેએ ઓડિશા સરકાર સાથે મળીને ત્રણ ઑનલાઇન લિંક તૈયાર કરી છે

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ હવે આ દુર્ઘટનામાં પોતાના પરિવારજનો માટે ભારતીય રેલવેએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ઘણા લોકો એવા છે જેઓ તેમના પરિવારના સભ્યોના મૃતદેહ પણ શોધી શક્યા નથી. આવા ગુમ થયેલા લોકોની સતત શોધ ચાલુ છે. સંબંધીઓ હાથમાં ઓળખ પત્રો લઈને શબઘરમાં ભટકી રહ્યા છે. આવી સ્થિતિમાં, રેલવેએ પણ આ પરિવારોની મદદ માટે ઘણા પગલાં લીધા છે. ગુમ થયેલા લોકોના સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ રાજ્ય સરકારના સહયોગથી ત્રણ ઓનલાઈન લિંક પણ તૈયાર કરવામાં આવી છે.

ઓનલાઈન લિંક મારફતે મળશે મદદ

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારોને મદદ કરવા માટે રેલવેએ ઓડિશા સરકાર સાથે મળીને ત્રણ ઑનલાઇન લિંક તૈયાર કરી છે.  મૃતકોની તસવીરો અને વિવિધ હોસ્પિટલમાં દાખલ મુસાફરોની યાદી આ લિંક્સમાં આપવામાં આવી છે. આ ઓનલાઈન લિંક મારફતે સંબંધીઓ તેમના પરિવારના સભ્યોને શોધી શકે છે. આમાં તે મૃતદેહો વિશે પણ માહિતી આપવામાં આવી છે, જેની ઓળખ થઈ શકી નથી.

રેલવેએ આ જાણકારી આપી

આ અંગે રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય રેલવેએ ઓડિશાના બાલાસોર ખાતે ત્રણ ટ્રેનોની ટક્કર સાથે સંકળાયેલા અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોના પરિવારોને મદદ કરવા માટે ઓડિશા સરકાર સાથે મળીને એક પહેલ કરી છે." નિવેદન અનુસાર, "આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારના સભ્યો/સંબંધીઓ/મિત્રો અને શુભેચ્છકો આ લિંક્સ દ્વારા મૃતકના ફોટોગ્રાફ્સ, વિવિધ હોસ્પિટલમાં દાખલ મુસાફરોની યાદી અને અજાણ્યા મૃતદેહો વિશેની માહિતીને ઍક્સેસ કરી શકે છે."

રેલવેએ લોકોને જે ત્રણ લિંકનો ઉપયોગ કરવાની અપીલ કરી છે તે નીચે મુજબ છે-

મૃતકના ફોટોગ્રાફ્સની લિંક

(https:rcodisha.nic.in/Photos Of Deceased with Disclaimer.pdf)

વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા મુસાફરોની યાદીની લિંક

(https: //www.bmc.gov.in/train-accident/download/Lists-of-Passengers-UnderGoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf)

SCB કટક ખાતે સારવાર હેઠળ અજાણ્યા વ્યક્તિઓની લિંક

( https:// www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pdf )

રેલવે દ્વારા એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે 24 કલાક કામ કરશે. હેલ્પલાઇન નંબર 139 ટ્રેન અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારો/સંબંધીઓ માટે કામ કરી રહ્યો છે.  વરિષ્ઠ અધિકારીઓ વ્યક્તિગત રીતે આ હેલ્પલાઈન નંબર પર નજર રાખી રહ્યા છે. આ સિવાય ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્પલાઈન નંબર 18003450061/1929 પણ 24 કલાક કાર્યરત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Embed widget