શોધખોળ કરો

રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાત

રાઉતે રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડૂને પત્ર લખીને કહ્યું કે, શિવસેનાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને પાર્ટીનો અવાજ દબાવવા માટે જાણી જોઈને આ પગલું લેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના વચ્ચેના મતભેદની અસર હવે સંસદમાં પણ જોવા મળી રહી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની ગૃહમાં સીટ બદલી નાંખવામાં આવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે રાજયસભામાં તેમની જગ્યા બદલવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. રાઉતે રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડૂને પત્ર લખીને કહ્યું કે, શિવસેનાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને પાર્ટીનો અવાજ દબાવવા માટે જાણી જોઈને આ પગલું લેવામાં આવ્યું છે. સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે, NDAથી અલગ થયા હોવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તેમ છતાં બિનજરૂરી રીતે ભરવામાં આવેલા પગલાનું કારણ હું સમજી શકતો નથી. આ ફેંસલાથી ગૃહની ગરિમાને પ્રભાવિત કરી છે. મને પહેલી, બીજી કે ત્રીજી હરોળમાં સીટ ફાળવવામાં આવે અને ગૃહની ગરિમા જાળવી રાખવામાં આવે તેવી હું અરજી કરું છું. સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે, સરકાર બનાવવામાં સમય લાગે છે. સામાન્ય પ્રક્રિયા દરમિયાન આવું નથી થતું પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં તમારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શૌચાલયો પણ સુરક્ષિત નહીં !
Hun To Bolish : હું તો બોલીશ : પાણી સાથે ન રમશો રમત
Hun To Bolish : હું તો બોલીશ : મહા કૌભાંડનો મહા પર્દાફાશ
Ahmedabad News: વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો,  જુલાઈમાં ડેંગ્યૂના 10 અને કોલેરાના 6 કેસ નોંધાયા
Montu Patel Mega Scam: મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget