શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Shastra: દરેક કષ્ટોથી રક્ષણ કરે છે કૃષ્ણની આ પ્રિય માળા, ધારણ કરવાની આ છે યોગ્ય રીત
Tulsi Mala : શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ જેટલુ છે તેટલું તુલસીના કાષ્ટમાંથઈ બનેલી માળાનું છે. તુલસી માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો વિશે
![Tulsi Mala : શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ જેટલુ છે તેટલું તુલસીના કાષ્ટમાંથઈ બનેલી માળાનું છે. તુલસી માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો વિશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/6cd991925910066401fc6652e81e5e8c167159129857681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસી માળાનું મહત્વ
1/8
![Tulsi Mala : શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ જેટલુ છે તેટલું તુલસીના કાષ્ટમાંથઈ બનેલી માળાનું છે. તુલસી માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો વિશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/f3ccdd27d2000e3f9255a7e3e2c4880091cab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tulsi Mala : શાસ્ત્રોમાં તુલસીનું મહત્વ જેટલુ છે તેટલું તુલસીના કાષ્ટમાંથઈ બનેલી માળાનું છે. તુલસી માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો વિશે
2/8
![તુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન પણ સંયમિત રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/18e2999891374a475d0687ca9f989d838f35a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન પણ સંયમિત રહે છે.
3/8
![તુલસીની માળા ધારણ કરતાં પહેલા તેને ગંગાજળ અને દૂધથી પવિત્ર કરો બાદ વિષ્ણુજીના ચરણાં અર્પિત કરો અને વિષ્ણુ મંત્રના જાપ કરો બાદ જ આ માળાને ધારણ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/8cda81fc7ad906927144235dda5fdf1524de0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીની માળા ધારણ કરતાં પહેલા તેને ગંગાજળ અને દૂધથી પવિત્ર કરો બાદ વિષ્ણુજીના ચરણાં અર્પિત કરો અને વિષ્ણુ મંત્રના જાપ કરો બાદ જ આ માળાને ધારણ કરો.
4/8
![જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/156005c5baf40ff51a327f1c34f2975b6c5e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.
5/8
![તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. તેનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ મળે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/032b2cc936860b03048302d991c3498ff37aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. તેનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ મળે છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.
6/8
![તુલસીની માળા ત્યારે જ સાધકને ફળ આપે છે જ્યારે તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોનું ધ્યાન રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને તેને મંદિરમાં રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/d0096ec6c83575373e3a21d129ff8fef40a90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલસીની માળા ત્યારે જ સાધકને ફળ આપે છે જ્યારે તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોનું ધ્યાન રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને તેને મંદિરમાં રાખો.
7/8
![તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકો તુસલી માલા પહેરે છે તેમણે તામસી ભોજન ન ખાવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/fe5df232cafa4c4e0f1a0294418e5660bc3cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકો તુસલી માલા પહેરે છે તેમણે તામસી ભોજન ન ખાવું જોઈએ.
8/8
![કહેવાય છે કે, તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/799bad5a3b514f096e69bbc4a7896cd981f4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કહેવાય છે કે, તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.
Published at : 21 Dec 2022 08:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)