શોધખોળ કરો

સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી ગાજરનો રસ , જાણો તેના 5 જબરદસ્ત ફાયદા

સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી ગાજરનો રસ , જાણો તેના 5 જબરદસ્ત ફાયદા

સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી ગાજરનો રસ , જાણો તેના 5 જબરદસ્ત ફાયદા

તસવીર-સોશિયલ મીડિયા

1/7
ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા-કેરોટીન,વિટામીન A,K,C,B6,E,ફાઈબર,પોટેશિયમ,મેંગનીઝ અને કોપર સહિતના અનેક તત્વો હોય છે.આ જ્યુસ આંખોથી લઈને હૃદય સુધીના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.
ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા-કેરોટીન,વિટામીન A,K,C,B6,E,ફાઈબર,પોટેશિયમ,મેંગનીઝ અને કોપર સહિતના અનેક તત્વો હોય છે.આ જ્યુસ આંખોથી લઈને હૃદય સુધીના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.
2/7
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. બીટા-કેરોટીન અને વિટામિન એ મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ છે, જે કોષોને નુકસાન થવાથી બચાવે છે અને ઘણા રોગોના જોખમને પણ દૂર કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા...
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે. ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. બીટા-કેરોટીન અને વિટામિન એ મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ છે, જે કોષોને નુકસાન થવાથી બચાવે છે અને ઘણા રોગોના જોખમને પણ દૂર કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા...
3/7
આંખો બને છે સ્વસ્થઃ ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
આંખો બને છે સ્વસ્થઃ ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
4/7
હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે: ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે. ગાજરમાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે હૃદય રોગનો ખતરો નહિવત છે.
હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે: ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે. ગાજરમાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે હૃદય રોગનો ખતરો નહિવત છે.
5/7
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે:  રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.
6/7
પ્રેગ્નન્સી દરમિયાન હેલ્ધીઃ જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે. ફાઈબર પણ વધુ પડતું વજન વધવા દેતું નથી.
પ્રેગ્નન્સી દરમિયાન હેલ્ધીઃ જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે. ફાઈબર પણ વધુ પડતું વજન વધવા દેતું નથી.
7/7
કેન્સરનું જોખમ ઓછું કરે છેઃ ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે. તેમાં રહેલા કેરોટીનોઈડ્સ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
કેન્સરનું જોખમ ઓછું કરે છેઃ ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે. તેમાં રહેલા કેરોટીનોઈડ્સ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget