શોધખોળ કરો

Heat Stroke: ગરમીમાં હિટસ્ટ્રોકથી બચવું હોય તો આ 5 ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, રહેશો તરોતાજા

Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને સન સ્ટ્રોકથી બચાવે

Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને  સન સ્ટ્રોકથી બચાવે

(પ્રતીકાત્મક તસવીર freepik)

1/6
Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને અંદરથી લૂક, હાઇડ્રેઇટ રાખીને સન સ્ટ્રોકથી બચાવે
Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને અંદરથી લૂક, હાઇડ્રેઇટ રાખીને સન સ્ટ્રોકથી બચાવે
2/6
તરબૂચ- તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને ઉનાળાના થાક અને હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરી શકે છે. તરબૂચમાં શરીર માટે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તરબૂચમાં હાજર પોટેશિયમ અને એમિનો એસિડ મસલ્સ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તરબૂચના રસમાં તકમરિયાના બીજ અથવા ફુદીનો ઉમેરવાથી તેના ઠંડકના ગુણો વધારો થાય  છે.
તરબૂચ- તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને ઉનાળાના થાક અને હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરી શકે છે. તરબૂચમાં શરીર માટે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તરબૂચમાં હાજર પોટેશિયમ અને એમિનો એસિડ મસલ્સ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તરબૂચના રસમાં તકમરિયાના બીજ અથવા ફુદીનો ઉમેરવાથી તેના ઠંડકના ગુણો વધારો થાય છે.
3/6
કાકડી-કાકડીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી ઉનાળામાં તે સારું માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેશનથી બચાવે છે  અને થાક દૂર કરે છે. કાકડી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને એનર્જી આપે છે.
કાકડી-કાકડીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી ઉનાળામાં તે સારું માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેશનથી બચાવે છે અને થાક દૂર કરે છે. કાકડી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને એનર્જી આપે છે.
4/6
છાશ-છાશમાં હાઇડ્રેટિંગ, ડિટોક્સિફાઇંગ, પ્રોબાયોટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા ગુણધર્મો છે. તે વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે સૂર્યના સંપર્કમાં કલાકો પછી પણ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.
છાશ-છાશમાં હાઇડ્રેટિંગ, ડિટોક્સિફાઇંગ, પ્રોબાયોટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા ગુણધર્મો છે. તે વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે સૂર્યના સંપર્કમાં કલાકો પછી પણ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.
5/6
વરિયાળી – વરિયાળી  ઠંડકની અસર ધરાવે છે. વરિયાળીનું પાણી હાઇડ્રેટેડ રાખવા સહિત આપની નર્વસ સિસ્ટમને દુરસ્ત રાખે છે.  વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ મસાલામાંથી એક માનવામાં આવે છે અને તમારા પેટને સ્વસ્થ રાખે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીના પાણીમાં થોડા મેથીના દાણા પલાળીને પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.
વરિયાળી – વરિયાળી ઠંડકની અસર ધરાવે છે. વરિયાળીનું પાણી હાઇડ્રેટેડ રાખવા સહિત આપની નર્વસ સિસ્ટમને દુરસ્ત રાખે છે. વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ મસાલામાંથી એક માનવામાં આવે છે અને તમારા પેટને સ્વસ્થ રાખે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીના પાણીમાં થોડા મેથીના દાણા પલાળીને પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.
6/6
એપ્પલ સાઇડર વિનેગર – ગરમી  શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને ઘટાડી શકે છે, તેથી એપ્પલ સાઇડર  વિનેગર તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિનેગરને થોડી માત્રામાં પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ પીણામાંથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પણ મળે છે.
એપ્પલ સાઇડર વિનેગર – ગરમી શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને ઘટાડી શકે છે, તેથી એપ્પલ સાઇડર વિનેગર તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિનેગરને થોડી માત્રામાં પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ પીણામાંથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પણ મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget