શોધખોળ કરો

Heat Stroke: ગરમીમાં હિટસ્ટ્રોકથી બચવું હોય તો આ 5 ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, રહેશો તરોતાજા

Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને સન સ્ટ્રોકથી બચાવે

Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને  સન સ્ટ્રોકથી બચાવે

(પ્રતીકાત્મક તસવીર freepik)

1/6
Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને અંદરથી લૂક, હાઇડ્રેઇટ રાખીને સન સ્ટ્રોકથી બચાવે
Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને અંદરથી લૂક, હાઇડ્રેઇટ રાખીને સન સ્ટ્રોકથી બચાવે
2/6
તરબૂચ- તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને ઉનાળાના થાક અને હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરી શકે છે. તરબૂચમાં શરીર માટે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તરબૂચમાં હાજર પોટેશિયમ અને એમિનો એસિડ મસલ્સ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તરબૂચના રસમાં તકમરિયાના બીજ અથવા ફુદીનો ઉમેરવાથી તેના ઠંડકના ગુણો વધારો થાય  છે.
તરબૂચ- તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને ઉનાળાના થાક અને હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરી શકે છે. તરબૂચમાં શરીર માટે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તરબૂચમાં હાજર પોટેશિયમ અને એમિનો એસિડ મસલ્સ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તરબૂચના રસમાં તકમરિયાના બીજ અથવા ફુદીનો ઉમેરવાથી તેના ઠંડકના ગુણો વધારો થાય છે.
3/6
કાકડી-કાકડીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી ઉનાળામાં તે સારું માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેશનથી બચાવે છે  અને થાક દૂર કરે છે. કાકડી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને એનર્જી આપે છે.
કાકડી-કાકડીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી ઉનાળામાં તે સારું માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેશનથી બચાવે છે અને થાક દૂર કરે છે. કાકડી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને એનર્જી આપે છે.
4/6
છાશ-છાશમાં હાઇડ્રેટિંગ, ડિટોક્સિફાઇંગ, પ્રોબાયોટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા ગુણધર્મો છે. તે વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે સૂર્યના સંપર્કમાં કલાકો પછી પણ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.
છાશ-છાશમાં હાઇડ્રેટિંગ, ડિટોક્સિફાઇંગ, પ્રોબાયોટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા ગુણધર્મો છે. તે વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે સૂર્યના સંપર્કમાં કલાકો પછી પણ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.
5/6
વરિયાળી – વરિયાળી  ઠંડકની અસર ધરાવે છે. વરિયાળીનું પાણી હાઇડ્રેટેડ રાખવા સહિત આપની નર્વસ સિસ્ટમને દુરસ્ત રાખે છે.  વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ મસાલામાંથી એક માનવામાં આવે છે અને તમારા પેટને સ્વસ્થ રાખે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીના પાણીમાં થોડા મેથીના દાણા પલાળીને પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.
વરિયાળી – વરિયાળી ઠંડકની અસર ધરાવે છે. વરિયાળીનું પાણી હાઇડ્રેટેડ રાખવા સહિત આપની નર્વસ સિસ્ટમને દુરસ્ત રાખે છે. વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ મસાલામાંથી એક માનવામાં આવે છે અને તમારા પેટને સ્વસ્થ રાખે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીના પાણીમાં થોડા મેથીના દાણા પલાળીને પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.
6/6
એપ્પલ સાઇડર વિનેગર – ગરમી  શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને ઘટાડી શકે છે, તેથી એપ્પલ સાઇડર  વિનેગર તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિનેગરને થોડી માત્રામાં પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ પીણામાંથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પણ મળે છે.
એપ્પલ સાઇડર વિનેગર – ગરમી શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને ઘટાડી શકે છે, તેથી એપ્પલ સાઇડર વિનેગર તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિનેગરને થોડી માત્રામાં પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ પીણામાંથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પણ મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
Embed widget