શોધખોળ કરો

Weight Loss: સાંજના સમયે કરશો આ ભૂલ તો ક્યારે નહિ ઘટે આપનું વજન, જાણો નિષ્ણાતનો મત

આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.

આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

1/6
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
2/6
જો આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા હો તો કોફી ચા વગેરેનું રાત્રે સેવન કરવાનું ટાળો. આ ડ્રિન્ક આપની ઊંઘમાં ખલેલ કરશે અને જેના કારણે વેઇટ લોસની પ્રક્રિયામાં અવરોધાશે. આપ હર્બલ ટી પી શકો છો.
જો આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા હો તો કોફી ચા વગેરેનું રાત્રે સેવન કરવાનું ટાળો. આ ડ્રિન્ક આપની ઊંઘમાં ખલેલ કરશે અને જેના કારણે વેઇટ લોસની પ્રક્રિયામાં અવરોધાશે. આપ હર્બલ ટી પી શકો છો.
3/6
મોડી રાત્રે ફ્રૂટસ ખાવાની આદત પણ છોડી દો. ફળોનું સેવન હંમેશા દિવસમાં કરવું જોઇએ. રાત્રે ફળોનું સેવન પાચન તંત્રની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
મોડી રાત્રે ફ્રૂટસ ખાવાની આદત પણ છોડી દો. ફળોનું સેવન હંમેશા દિવસમાં કરવું જોઇએ. રાત્રે ફળોનું સેવન પાચન તંત્રની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
4/6
મોડી રાત સુધી જાગવાની આદતથી, ઊંઘની પેર્ટનને ખલેલ પહોંચે છે. જે હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. વેઇટ લોસ માટે નિયમિત 6થી7 કલાકની ગાઢ નિંદ્રા જરૂરી છે.
મોડી રાત સુધી જાગવાની આદતથી, ઊંઘની પેર્ટનને ખલેલ પહોંચે છે. જે હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. વેઇટ લોસ માટે નિયમિત 6થી7 કલાકની ગાઢ નિંદ્રા જરૂરી છે.
5/6
મોડી રાત્રે હાઇ કેલેરીયુક્ત અને વસાયુક્ત ફૂડ લેવાનું અવોઇડ કરો. તળેલી અને સ્પાઇસી ચીજ લેવાનું ટાળો ડિનરમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ પસંદ કરો.
મોડી રાત્રે હાઇ કેલેરીયુક્ત અને વસાયુક્ત ફૂડ લેવાનું અવોઇડ કરો. તળેલી અને સ્પાઇસી ચીજ લેવાનું ટાળો ડિનરમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ પસંદ કરો.
6/6
જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો સાંજના ડિનરનો સમય પણ 7થી 7:30 વચ્ચે ફિક્સ કરો. મોડી રાત્રે ડિનર આપની વેઇટ લોસની પ્રોસેસને ખલેલ પહોંચાડે છે.
જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો સાંજના ડિનરનો સમય પણ 7થી 7:30 વચ્ચે ફિક્સ કરો. મોડી રાત્રે ડિનર આપની વેઇટ લોસની પ્રોસેસને ખલેલ પહોંચાડે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગUS Deportation : અમેરિકાથી વધુ માઠા સમાચાર , હજુ 487 ભારતીયોને તગેડી મુકાશે!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Embed widget