શોધખોળ કરો

Bharat Jodo Yatra: ગુજરાત કોંગ્રેસે કાઢી ભારત જોડો યાત્રા, જગદીશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસ તાનાશાહો સામે લડતી હતી અને અત્યારે પણ લડે છે

અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રાની શરૂઆત શહીદ વિનોદ કિનારીવાલા સ્મારકથી થઈ હતી. ગાંધી આશ્રમ સુધી આ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.

અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રાની શરૂઆત શહીદ વિનોદ કિનારીવાલા સ્મારકથી થઈ હતી. ગાંધી આશ્રમ સુધી આ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.

કોંગ્રેસના નેતાઓ

1/6
ભાજપ દ્વારા દેશ આઝાદી ના 75 વર્ષ ની ઉજવણીના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા યાત્રાની સામે કોંગ્રેસ દ્વારા દેશ જોડો યાત્રા કાઢવામાં આવી હતી.
ભાજપ દ્વારા દેશ આઝાદી ના 75 વર્ષ ની ઉજવણીના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા યાત્રાની સામે કોંગ્રેસ દ્વારા દેશ જોડો યાત્રા કાઢવામાં આવી હતી.
2/6
ગુજરાતના વિવિધ શહેરોમાં આ યાત્રા નીકળી હતી. અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રાની શરૂઆત શહીદ વિનોદ કિનારીવાલા સ્મારકથી  ગાંધી આશ્રમ સુધી યોજાઈ હતી.
ગુજરાતના વિવિધ શહેરોમાં આ યાત્રા નીકળી હતી. અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રાની શરૂઆત શહીદ વિનોદ કિનારીવાલા સ્મારકથી ગાંધી આશ્રમ સુધી યોજાઈ હતી.
3/6
અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રામાં જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.
અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રામાં જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.
4/6
કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં સામેલ થઈ હતી.
કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં સામેલ થઈ હતી.
5/6
યાત્રામાં સામેલ થયેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, આઝાદી પૂર્વે અંગ્રેજો ભારત છોડો ઠરાવ કરી 9 ઓગષ્ટે ક્રાંતિ થઇ હતી. ત્યારે પણ કોંગ્રેસ તાનાશાહો સામે લડતી હતી અને અત્યારે પણ લડે છે
યાત્રામાં સામેલ થયેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, આઝાદી પૂર્વે અંગ્રેજો ભારત છોડો ઠરાવ કરી 9 ઓગષ્ટે ક્રાંતિ થઇ હતી. ત્યારે પણ કોંગ્રેસ તાનાશાહો સામે લડતી હતી અને અત્યારે પણ લડે છે
6/6
જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું,  અંગ્રેજો સામે લાડવા વાળા કોંગ્રેસી હતા, સાથ આપનાર આજે સત્તા પર છે. આજે ફરીએકવાર બીજી લડતની જરૂર છે ત્યારે કોંગ્રેસ આગળ આવી છે.
જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું, અંગ્રેજો સામે લાડવા વાળા કોંગ્રેસી હતા, સાથ આપનાર આજે સત્તા પર છે. આજે ફરીએકવાર બીજી લડતની જરૂર છે ત્યારે કોંગ્રેસ આગળ આવી છે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget