શોધખોળ કરો
Janmashtami 2022 : શામળાજી ખાતે સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા, જુઓ તસવીરો
Janmashtami 2022 : આજે જન્માષ્ઠમી હોવાથી શામળાજી ખાતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

તસવીરઃ શામળાજી મંદિરે ભક્તોની ભીડ.
1/10

ભગવાન શામળિયાનો જાજરમાન શણગાર કરવામાં આવ્યો છે.
2/10

રત્ન જડિત સોનાના આભૂષણો ભગવાનને પહેરાવાયા છે.
3/10

જન્મોત્સવ નિમિત્તે વિશેષ વસ્ત્રોનું પરીધાન કરાયું છે.
4/10

અરવલ્લીની ગિરિમાળાઓ જય શામળિયાના નાદથી ગુંજી ઉઠી હતી.
5/10

ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
6/10

દર્શન માટે સવારથી લાગી લાઇન.
7/10

શામળીયાના દર્શને ઉમટ્યા લોકો.
8/10

ભક્તો શામળીયાના દર્શન કરીને થયા ભક્તિમાં લીન.
9/10

યુવાનો પણ શામળીયાના દર્શને ઉમટ્યા.
10/10

જન્માષ્ટમી પર શામળીયાના ભક્તોએ કર્યા દર્શન.
Published at : 19 Aug 2022 09:58 AM (IST)
આગળ જુઓ
Advertisement