શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amit Shah Kutch Visit: કચ્છની હોસ્પિટલમાં પહોંચ્યા અમિત શાહ, ગૃહમંત્રીએ પ્રસૂતા અને સગર્ભા માતાઓના પૂછ્યા ખબર અંતર
Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.
![Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/9511fce8d5ee5da4b700e0388c0fa6811687007045675397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રિય ગૃહમંત્રી માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલે પહોંચ્યા
1/8
![Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/d652a9147bbdd9b3977783d9617e548c8d9e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.
2/8
![મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/a108350491d0918cc2ffff0be67d4712b809b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.
3/8
![કેન્દ્રિય ગૃહમંત્રીએ માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલ ખાતે પહોંચીને નવજાત શિશુ, પ્રસૂતા અને સગર્ભા માતાઓના ખબર અંતર પૂછ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/924536c268eda2014dd940ee9dc3b1bf17671.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રિય ગૃહમંત્રીએ માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલ ખાતે પહોંચીને નવજાત શિશુ, પ્રસૂતા અને સગર્ભા માતાઓના ખબર અંતર પૂછ્યા હતા.
4/8
![કેન્દ્રિય ગૃહમંત્રી કાઠડાના આર્ય ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી પાક નુકસાન વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત રેસ્ક્યુમાં લાગેલ એનડીઆરએફના જવાનોને પણ મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/09901b32c20b37587589ef1336e2f1f101d48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રિય ગૃહમંત્રી કાઠડાના આર્ય ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી પાક નુકસાન વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત રેસ્ક્યુમાં લાગેલ એનડીઆરએફના જવાનોને પણ મળ્યા હતા.
5/8
![વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/8537536851b6d4825ac6b9a1d97a480449434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.
6/8
![આ ઉપરાંત, તમામ સગર્ભા માતાઓના તેમજ નવજાત શિશુઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/ef6535a0132abae94c006064aa9eb4d5f9026.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત, તમામ સગર્ભા માતાઓના તેમજ નવજાત શિશુઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.
7/8
![આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને વાવાઝોડા બાદ કચ્છની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/b6cb1c4c96e4778c4a938fdfdc7fae5420c70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને વાવાઝોડા બાદ કચ્છની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.
8/8
![નોંધનીય છે કે, બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/3868bafc6e7895aa6dc7030428681647e953f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે, બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
Published at : 17 Jun 2023 06:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)