શોધખોળ કરો

કોવિડ-19માં ડાયાબિટીસ છે મોટો ખતરો, શુગર કન્ટ્રોલ કરવા ડાયટમાં સામેલ કરો આ 5 કાર્બ્સ

પ્રતીકાત્મક તસવીર

1/7
કોવિડમાં શુગર લેવલ નોર્મલ હોવું જરૂરી છે. જો શુગર લેવલ અનકન્ટ્રોલ થાય તો અનેક પ્રકારની બીમારી શરીર પર હાવિ થાય છે. આપ ભોજનમાં આ હેલ્ધી કાર્બ્સને જરૂર સામેલ કરો. જેથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
કોવિડમાં શુગર લેવલ નોર્મલ હોવું જરૂરી છે. જો શુગર લેવલ અનકન્ટ્રોલ થાય તો અનેક પ્રકારની બીમારી શરીર પર હાવિ થાય છે. આપ ભોજનમાં આ હેલ્ધી કાર્બ્સને જરૂર સામેલ કરો. જેથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
2/7
ડાયાબિટીશના દર્દી કાર્બ્સને તેમની ડાયટથી હટાવી દે છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સ્વા્સ્થ્ય  માટે કાર્બ્સ પણ જરૂરી છે. ડાયાબિટીશના દર્દીએ બીજા હેલ્થી કાર્બ્સ ડાયટમાં સામેલ કરવા જોઇએ જેનાથી બ્લડ શુગર પણ કન્ટ્રોલમાં રહેશે અને અન્ય સ્વાસ્થ્યલક્ષી ફાયદા છે. હેલ્થી કાર્બ્સને ડાયટમાં સામેલ કરવાથી થકાવટની ફરિયાદ દૂર થશે.
ડાયાબિટીશના દર્દી કાર્બ્સને તેમની ડાયટથી હટાવી દે છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સ્વા્સ્થ્ય માટે કાર્બ્સ પણ જરૂરી છે. ડાયાબિટીશના દર્દીએ બીજા હેલ્થી કાર્બ્સ ડાયટમાં સામેલ કરવા જોઇએ જેનાથી બ્લડ શુગર પણ કન્ટ્રોલમાં રહેશે અને અન્ય સ્વાસ્થ્યલક્ષી ફાયદા છે. હેલ્થી કાર્બ્સને ડાયટમાં સામેલ કરવાથી થકાવટની ફરિયાદ દૂર થશે.
3/7
Disclaimer-આ આર્ટિકલમાં દર્શાવેલ વિધિ, રીત અને દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું. તેના માત્ર સૂચનના રૂપે લઇ શકાય. આ રીતનું કોઇપણ ડાયટ, દવા કે, ઉપચારને અમલમાં મૂકતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.
Disclaimer-આ આર્ટિકલમાં દર્શાવેલ વિધિ, રીત અને દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું. તેના માત્ર સૂચનના રૂપે લઇ શકાય. આ રીતનું કોઇપણ ડાયટ, દવા કે, ઉપચારને અમલમાં મૂકતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.
4/7
સાબુત અનાજને પણ આપ હેલ્થી કાર્બ્સ માટે ડાયટમાં સામેલ કરી શકો છો. મલ્ટીગ્રેઇન રોટી, ચોકર, સાબૂત અનાજ લઇ શકો છો. ઉપરાંત બ્રાઉન રાઇસ પણ એક સારો ઓપ્શન છે. ઉપરાંત રાગી અને બાજરાનો રોટલો પણ લઇ શકાય. આ પ્રકારના સાબુત અનાજમાં હેલ્થી કાર્બોહાઇડ્રેઇટસ મળે છે. સાબૂત અનાજમાં પ્રોટીન, વિટામીન અને ખીનજ હોય છે.
સાબુત અનાજને પણ આપ હેલ્થી કાર્બ્સ માટે ડાયટમાં સામેલ કરી શકો છો. મલ્ટીગ્રેઇન રોટી, ચોકર, સાબૂત અનાજ લઇ શકો છો. ઉપરાંત બ્રાઉન રાઇસ પણ એક સારો ઓપ્શન છે. ઉપરાંત રાગી અને બાજરાનો રોટલો પણ લઇ શકાય. આ પ્રકારના સાબુત અનાજમાં હેલ્થી કાર્બોહાઇડ્રેઇટસ મળે છે. સાબૂત અનાજમાં પ્રોટીન, વિટામીન અને ખીનજ હોય છે.
5/7
ડાયાબિટીશના દર્દીએ ડાયટમાં પ્રોટીનને જરૂર સામેલ કરવું જોઇએ. મોટાભાગે જોવા મળે છે કે, ડાયાબિટીશના દર્દીને બ્લડ શુગર લેવલ વધતાં હાઇબ્લડ પ્રેશરમાં પણ વધારો થાય છે. આ સ્થિતિમાં પ્રોટીનનું સેવન કરવાથી એટલે કે દાળને ડાયટમાં સામેલ કરવાથી બ્લડુ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. દાળમાં પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. દાળમાં હેલ્થી કાર્બ્સ હોય છે. જે ડાયાબિટિશના દર્દી માટે હિતકારી છે.
ડાયાબિટીશના દર્દીએ ડાયટમાં પ્રોટીનને જરૂર સામેલ કરવું જોઇએ. મોટાભાગે જોવા મળે છે કે, ડાયાબિટીશના દર્દીને બ્લડ શુગર લેવલ વધતાં હાઇબ્લડ પ્રેશરમાં પણ વધારો થાય છે. આ સ્થિતિમાં પ્રોટીનનું સેવન કરવાથી એટલે કે દાળને ડાયટમાં સામેલ કરવાથી બ્લડુ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. દાળમાં પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. દાળમાં હેલ્થી કાર્બ્સ હોય છે. જે ડાયાબિટિશના દર્દી માટે હિતકારી છે.
6/7
હેલ્ધી કાર્બ્સનો સારો સ્ત્રોત ફળ પણ છે. ફળમાં નેચરલ શુગર હોય છે. આ સિવાય વિટામીન અને પોષકતત્વ પણ હોય છે. જે શરીરને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. આપ સફરજન, જાંબુ, કેળા, અંગુરને ડાયટમાં સામેલ કરી શકો છો. જો સંતુલિત માત્રામાં ફળો લેવાય તો બ્લડ શુગર વધતું નથી.
હેલ્ધી કાર્બ્સનો સારો સ્ત્રોત ફળ પણ છે. ફળમાં નેચરલ શુગર હોય છે. આ સિવાય વિટામીન અને પોષકતત્વ પણ હોય છે. જે શરીરને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. આપ સફરજન, જાંબુ, કેળા, અંગુરને ડાયટમાં સામેલ કરી શકો છો. જો સંતુલિત માત્રામાં ફળો લેવાય તો બ્લડ શુગર વધતું નથી.
7/7
ડાયાબિટીશના દર્દીઓએ ખાવામાં ગાજર અને શક્કરિયા લેવા જોઇએ, આ બંને શાક હેલ્થ માટે કારગર છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી બ્લ્ડ શુગર કન્ટ્રોલ રાખવામાં મદદ મળે છે. જો કે સંતુલિત માત્રામાં જ તેને ડાયટમાં સામેલ કરવા જોઇએ.
ડાયાબિટીશના દર્દીઓએ ખાવામાં ગાજર અને શક્કરિયા લેવા જોઇએ, આ બંને શાક હેલ્થ માટે કારગર છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી બ્લ્ડ શુગર કન્ટ્રોલ રાખવામાં મદદ મળે છે. જો કે સંતુલિત માત્રામાં જ તેને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે  લોન્ચિંગ
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે લોન્ચિંગ
Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Stock Market : ભારતમાં 50%  ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Stock Market : ભારતમાં 50% ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari: જલાલપોરમાં ગણપતિની પ્રતિમા લાવતા સમયે દુર્ઘટના,  2નાં મોત, 5 ઈજાગ્રસ્ત
Gujarat Rains Forecast : ત્રણ દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Vadodara news: વડોદરાના પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતા આમને-સામને
Mansukh Vasava: 'ચૈતર વિરૂદ્ધ બે નેતા સિવાય અન્ય નેતાઓ મૌન': ભાજપના આદિવાસી નેતા પર મનસુખ વસાવાના વાકબાણ
Kutch news: ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ-સંતો લડી લેવાના મૂડમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે  લોન્ચિંગ
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે લોન્ચિંગ
Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Stock Market : ભારતમાં 50%  ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Stock Market : ભારતમાં 50% ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, એલર્ટ જાહેર
' ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા મે અટકાવ્યું, યુદ્ધમાં સાત જેટ તોડી પડાયા હતા', ટ્રમ્પનો દાવો
' ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા મે અટકાવ્યું, યુદ્ધમાં સાત જેટ તોડી પડાયા હતા', ટ્રમ્પનો દાવો
PM Modi: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની કરશે શરૂઆત
PM Modi: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની કરશે શરૂઆત
'એક બોર્ડ લગાવો – અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે', ટ્રમ્પના ટેરિફ સામે અમદાવાદથી પીએમ મોદીએ મોટો મેસેજ આપ્યો
'એક બોર્ડ લગાવો – અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે', ટ્રમ્પના ટેરિફ સામે અમદાવાદથી પીએમ મોદીએ મોટો મેસેજ આપ્યો
Embed widget