શોધખોળ કરો

PM Modi એ રાજસ્થાનના માનગઢમાં ગોવિંદ ગુરુની ઉતારી આરતી, જાણો કોણ છે

મોદીની બાંસવાડાની મુલાકાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓને આકર્ષવાનો ભાજપનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

મોદીની બાંસવાડાની મુલાકાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓને આકર્ષવાનો ભાજપનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદી

1/7
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની 99 વિધાનસભા બેઠકો આદિવાસી સમુદાયનો દબદબો છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની 99 વિધાનસભા બેઠકો આદિવાસી સમુદાયનો દબદબો છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/7
આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ તેમની સાથે હતા. ત્રણેય રાજ્યોના ભીલ આદિવાસીઓ માટે આ સ્થળ મહત્વપૂર્ણ છે
આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ તેમની સાથે હતા. ત્રણેય રાજ્યોના ભીલ આદિવાસીઓ માટે આ સ્થળ મહત્વપૂર્ણ છે
3/7
PM મોદીએ ગોવિંદ ગુરુને પ્રણામ કરીને આરતી ઉતારી.  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
PM મોદીએ ગોવિંદ ગુરુને પ્રણામ કરીને આરતી ઉતારી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
4/7
માનગઢ ધામનો પણ આઝાદી પહેલાનો જૂનો ઈતિહાસ છે. 109 વર્ષ પહેલા અહીં લગભગ 1500 લોકોની હત્યા કરવામાં આવી હતી.
માનગઢ ધામનો પણ આઝાદી પહેલાનો જૂનો ઈતિહાસ છે. 109 વર્ષ પહેલા અહીં લગભગ 1500 લોકોની હત્યા કરવામાં આવી હતી.
5/7
આ હત્યાકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હોવાનું કહેવાય છે. જો કે, ઘણા વર્ષો પહેલા સુધી, ઘણા ઓછા લોકો આ વિશે જાણતા હતા.
આ હત્યાકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હોવાનું કહેવાય છે. જો કે, ઘણા વર્ષો પહેલા સુધી, ઘણા ઓછા લોકો આ વિશે જાણતા હતા.
6/7
19મી સદીમાં, અંગ્રેજી સેનાએ માનગઢ ટેકરી ખાતે આદિવાસી નેતા અને સામાજિક કાર્યકર ગોવિંદ ગુરુના 1,500 સમર્થકોને મારી નાખ્યા. ગોવિંદ ગુરુની પ્રેરણાથી આદિવાસી સમાજના લોકોએ અંગ્રેજોની દમનકારી નીતિઓ સામે 'ભગત આંદોલન' શરૂ કર્યું.
19મી સદીમાં, અંગ્રેજી સેનાએ માનગઢ ટેકરી ખાતે આદિવાસી નેતા અને સામાજિક કાર્યકર ગોવિંદ ગુરુના 1,500 સમર્થકોને મારી નાખ્યા. ગોવિંદ ગુરુની પ્રેરણાથી આદિવાસી સમાજના લોકોએ અંગ્રેજોની દમનકારી નીતિઓ સામે 'ભગત આંદોલન' શરૂ કર્યું.
7/7
ગુરુ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા અને શાકાહાર અપનાવવા માટે ઉપદેશ આપતા હતા. તે જ સમયે, તેઓ બાંસવાડા, ડુંગરપુર, સંતરામપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા કરવામાં આવતી બંધુઆ મજૂરી સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.
ગુરુ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા અને શાકાહાર અપનાવવા માટે ઉપદેશ આપતા હતા. તે જ સમયે, તેઓ બાંસવાડા, ડુંગરપુર, સંતરામપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા કરવામાં આવતી બંધુઆ મજૂરી સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget