શોધખોળ કરો

PM Modi એ રાજસ્થાનના માનગઢમાં ગોવિંદ ગુરુની ઉતારી આરતી, જાણો કોણ છે

મોદીની બાંસવાડાની મુલાકાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓને આકર્ષવાનો ભાજપનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

મોદીની બાંસવાડાની મુલાકાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓને આકર્ષવાનો ભાજપનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદી

1/7
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની 99 વિધાનસભા બેઠકો આદિવાસી સમુદાયનો દબદબો છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની 99 વિધાનસભા બેઠકો આદિવાસી સમુદાયનો દબદબો છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/7
આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ તેમની સાથે હતા. ત્રણેય રાજ્યોના ભીલ આદિવાસીઓ માટે આ સ્થળ મહત્વપૂર્ણ છે
આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ તેમની સાથે હતા. ત્રણેય રાજ્યોના ભીલ આદિવાસીઓ માટે આ સ્થળ મહત્વપૂર્ણ છે
3/7
PM મોદીએ ગોવિંદ ગુરુને પ્રણામ કરીને આરતી ઉતારી.  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
PM મોદીએ ગોવિંદ ગુરુને પ્રણામ કરીને આરતી ઉતારી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
4/7
માનગઢ ધામનો પણ આઝાદી પહેલાનો જૂનો ઈતિહાસ છે. 109 વર્ષ પહેલા અહીં લગભગ 1500 લોકોની હત્યા કરવામાં આવી હતી.
માનગઢ ધામનો પણ આઝાદી પહેલાનો જૂનો ઈતિહાસ છે. 109 વર્ષ પહેલા અહીં લગભગ 1500 લોકોની હત્યા કરવામાં આવી હતી.
5/7
આ હત્યાકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હોવાનું કહેવાય છે. જો કે, ઘણા વર્ષો પહેલા સુધી, ઘણા ઓછા લોકો આ વિશે જાણતા હતા.
આ હત્યાકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હોવાનું કહેવાય છે. જો કે, ઘણા વર્ષો પહેલા સુધી, ઘણા ઓછા લોકો આ વિશે જાણતા હતા.
6/7
19મી સદીમાં, અંગ્રેજી સેનાએ માનગઢ ટેકરી ખાતે આદિવાસી નેતા અને સામાજિક કાર્યકર ગોવિંદ ગુરુના 1,500 સમર્થકોને મારી નાખ્યા. ગોવિંદ ગુરુની પ્રેરણાથી આદિવાસી સમાજના લોકોએ અંગ્રેજોની દમનકારી નીતિઓ સામે 'ભગત આંદોલન' શરૂ કર્યું.
19મી સદીમાં, અંગ્રેજી સેનાએ માનગઢ ટેકરી ખાતે આદિવાસી નેતા અને સામાજિક કાર્યકર ગોવિંદ ગુરુના 1,500 સમર્થકોને મારી નાખ્યા. ગોવિંદ ગુરુની પ્રેરણાથી આદિવાસી સમાજના લોકોએ અંગ્રેજોની દમનકારી નીતિઓ સામે 'ભગત આંદોલન' શરૂ કર્યું.
7/7
ગુરુ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા અને શાકાહાર અપનાવવા માટે ઉપદેશ આપતા હતા. તે જ સમયે, તેઓ બાંસવાડા, ડુંગરપુર, સંતરામપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા કરવામાં આવતી બંધુઆ મજૂરી સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.
ગુરુ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા અને શાકાહાર અપનાવવા માટે ઉપદેશ આપતા હતા. તે જ સમયે, તેઓ બાંસવાડા, ડુંગરપુર, સંતરામપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા કરવામાં આવતી બંધુઆ મજૂરી સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
General Knowledge: પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
Embed widget