શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Modi: વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા PM મોદી, 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે
PM Modi Visit Kanyakumari: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. તે જ સમયે, પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા છે.
![PM Modi Visit Kanyakumari: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. તે જ સમયે, પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/221ebf2131a54668e84126dc93acc7781717088100704397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo: BJP4India )
1/6
![PM Modi Visit Kanyakumari: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. તે જ સમયે, પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/4d3ef5b37d96b9127ec95e2adac07cfce9705.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Modi Visit Kanyakumari: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. તે જ સમયે, પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા છે.
2/6
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/7bf35a9eda74eea86a2f468c3cb3566b8f58e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે.
3/6
![મળતી માહિતી મુજબ પીએમ મોદી સાંજે 6.45 કલાકે મેડિટેશનમાં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/ad9d4865f1c4b443ab0936a17ec1e24a97b79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતી મુજબ પીએમ મોદી સાંજે 6.45 કલાકે મેડિટેશનમાં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે.
4/6
![આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/6259d484f79347aa41adaaef0c459f0a2c1b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી.
5/6
![પીએમ મોદીના સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/85e9958867ec668cf4bd632ccd3a3e0a86880.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ મોદીના સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
6/6
![ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આજે લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી, પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા રોક સ્મારક પર ધ્યાન કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/f8c2646af84a8c89cdda1ec9461f9a86ada58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આજે લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી, પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા રોક સ્મારક પર ધ્યાન કરશે.
Published at : 30 May 2024 10:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)