શોધખોળ કરો
પરેશ ધાનાણીએ શંખ વગાડી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા ખોડલધામના દર્શન
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. જેને લઈ હાલમાં ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.

રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ખોડલધામના દર્શન કર્યા બાદ શંખનાદ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
1/6

પરેશ ધાનાણીની સાથે અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે પણ ખોડલધામના દર્શન કર્યા હતા. તેમની સાથે પ્રતાપ દુધાત પણ હતા.
2/6

સૌરાષ્ટ્ર કોંગ્રેસના ઉમેદવારોએ આજે ખોડલધામના દર્શન કરવા પહોંચ્યા હતા.
3/6

પરેશ ધાનાણીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.
4/6

રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી, અમરેલીના ઉમેદવાર જેની ઠુંમર અને જામનગર કોંગ્રેસના ઉમેદવાર જે.વી મારવીયાએ ખોડલધામના દર્શન કર્યા હતા.
5/6

લલિત વસોયાએ નરેશ પટેલ સાથે ચા પીધી હતી.
6/6

સૌરાષ્ટ્ર કોંગ્રેસના ઉમેદવારો
Published at : 16 Apr 2024 05:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
