શોધખોળ કરો

ODI World Cup: વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની ખાસ સિદ્ધિ, દિગ્ગજ અઝહરુદ્દીન અને ધોનીને પણ પાછળ છોડ્યા

Rohit Sharma: રોહિત શર્મા ભારતીય કેપ્ટન તરીકે પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહ્યો છે. 36 વર્ષીય રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સિદ્ધિ મેળવી છે.

Rohit Sharma: રોહિત શર્મા ભારતીય કેપ્ટન તરીકે પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહ્યો છે. 36 વર્ષીય રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સિદ્ધિ મેળવી છે.

વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની ખાસ સિદ્ધિ

1/6
રોહિત શર્મા ICC ODI વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ દ્વારા કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ મેળવી છે.
રોહિત શર્મા ICC ODI વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ દ્વારા કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ મેળવી છે.
2/6
વાસ્તવમાં, રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરનાર સૌથી મોટી ઉંમરના કેપ્ટન બની ગયા છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબર, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી રહી છે અને આ દિવસે રોહિત શર્મા 36 વર્ષ અને 161 દિવસનો થઈ ગયો છે.
વાસ્તવમાં, રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરનાર સૌથી મોટી ઉંમરના કેપ્ટન બની ગયા છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબર, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી રહી છે અને આ દિવસે રોહિત શર્મા 36 વર્ષ અને 161 દિવસનો થઈ ગયો છે.
3/6
જ્યારે આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બીજા સ્થાને આવી ગયા છે. 1999ના ODI વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરતી વખતે અઝહરુદ્દીન 36 વર્ષ અને 124 દિવસનો હતો.
જ્યારે આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બીજા સ્થાને આવી ગયા છે. 1999ના ODI વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરતી વખતે અઝહરુદ્દીન 36 વર્ષ અને 124 દિવસનો હતો.
4/6
આ યાદીમાં ત્રીજું સ્થાન ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું છે. 2007 ODI વર્લ્ડ કપની કેપ્ટનશીપ કરતી વખતે દ્રવિડ 34 વર્ષ 71 દિવસનો હતો.
આ યાદીમાં ત્રીજું સ્થાન ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું છે. 2007 ODI વર્લ્ડ કપની કેપ્ટનશીપ કરતી વખતે દ્રવિડ 34 વર્ષ 71 દિવસનો હતો.
5/6
ચોથા નંબર પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શ્રીનિવાસ વેંકટરાઘવન છે, જેમણે 1979ના વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી, જ્યારે શ્રીનિવાસ વેંકટરાઘવન 34 વર્ષ 56 દિવસના હતા.
ચોથા નંબર પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શ્રીનિવાસ વેંકટરાઘવન છે, જેમણે 1979ના વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી, જ્યારે શ્રીનિવાસ વેંકટરાઘવન 34 વર્ષ 56 દિવસના હતા.
6/6
ટોપ-5ની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી છેલ્લે આવે છે. 2015ના વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોની 33 વર્ષ 262 દિવસનો હતો.
ટોપ-5ની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી છેલ્લે આવે છે. 2015ના વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોની 33 વર્ષ 262 દિવસનો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Embed widget