શોધખોળ કરો

Tech Deal: TATA-BSNLની ડીલથી Jio-Airtelનું કપાશે પત્તુ, ખુણે-ખુણે પહોંચશે ફાસ્ટ ઇન્ટરનેટ

TATA and BSNL Deal: ખાનગી ટેલિકૉમ એરટેલ અને જિઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે, એટલું જ નહીં, એરટેલ અને જિઓ યૂઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL પર પૉર્ટ કરી રહ્યાં છે

TATA and BSNL Deal: ખાનગી ટેલિકૉમ કંપનીઓ એરટેલ અને જિઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે, એટલું જ નહીં, એરટેલ અને જિઓ યૂઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL પર પૉર્ટ કરી રહ્યાં છે. આ સિવાય સોશિયલ મીડિયા પર આને લઈને ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને BSNL વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે. TCS અને BSNL મળીને ભારતના 1000 ગામડાઓમાં 4G ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે.

જિઓ-એરટેલની વધશે ટેન્શન 
વર્તમાન સમયની વાત કરીએ તો, 4G ઇન્ટરનેટ સર્વિસ પર હજુ પણ Jio અને Airtelનો દબદબો છે, પરંતુ જો BSNL મજબૂત બને તો Jio અને Airtel વચ્ચે ટેન્શન વધી શકે છે. ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. BSNL એ દેશભરમાં 9000 થી વધુ 4G નેટવર્ક જમાવ્યું છે, જેનો લક્ષ્યાંક વધારીને એક લાખ કરવાનો છે.

જિઓ-એરટેલે રિચાર્જ વધારાની કરી જાહેરાત 
Jioએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તરત જ એરટેલ અને વીઆઈએ પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિઓ અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે. તો VIના વધેલા ભાવ 4 જુલાઇથી અમલમાં આવ્યા છે.

Jio એ સૌથી વધુ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25 ટકાનો સીધો વધારો કર્યો છે. જ્યારે એરટેલે 11 થી 21 ટકા અને Viએ 10 થી 21 ટકા ભાવ વધાર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો Jioને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે.

 

                                                                                                                                                                                                                                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ
Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Embed widget