શોધખોળ કરો

Expired Food: એક્સપાયરી ડેટ બાદ ભૂલથી પણ ન ખાઓ આ ફૂડ, થાય છે આ ગંભીર નુકસાન

Health Tips: ઘણી વખત આપણે અજાણતા જ એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ યુઝ કરી લઇએ છીએ. પેકેટની અંદર ભરેલી ચિપ્સ હોય કે બીજું કંઈક, જો તમને પણ એક્સપાયરી ડેટ જોયા વિના જ તેને યુઝ કરો છો તો આ આદત આજે બદલી નાખો.

Expired Food Precautions: ઘણી વખત આપણે અજાણતા જ  એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ યુઝ કરી લઇએ છીએ.  પેકેટની અંદર ભરેલી ચિપ્સ હોય કે બીજું કંઈક, જો તમને પણ એક્સપાયરી ડેટ જોયા વિના જ તેને યુઝ કરો છો તો આ  આદત આજે  બદલી નાખો.

 ઘણી વખત ઘરના ફ્રિજ અથવા રસોડામાં કોઈ વસ્તુ લાંબા સમય સુધી પડી રહે છે. તે આપણને દેખાતી નથી. પરંતુ જ્યારે તેનું ધ્યાન આવે છે, ત્યારે અમે તેને ઉપાડીએ છીએ અને તેને ખાવાનું શરૂ કરીએ છીએ. ન તો તેની એક્સપાયરી ડેટ તપાસીએ છીએ કે ન તો અન્ય કોઇ નોંધ વાંચીએ છીએ. એક્સપાયરી ડેટવાળુ ફૂડ ખાવાથી  આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

ફૂડ પોઇઝિંગનો ખતરો

જો તમે બે-ત્રણ દિવસ પછી ઘરે બનાવેલો ખોરાક ખાશો તો તે ઝેર જેવું કામ કરે  છે. ઉનાળામાં, તમે સવારનો ખોરાક ફક્ત બપોર  સુધી જ ખાઈ શકો છો. જો તેમે વધુ સમય રાંધીને રાખો ખોરાક ખાશો તો ફૂડ પોઈઝનિંગના શિકાર બની શકો છો. એ જ રીતે જૂનો અને એક્સપાયર થયેલો ખોરાક ખતરનાક છે. ઈંડા, માંસ, શાકભાજી અને ફળોના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ રહેલું છે. આમાં તમને તાવ, ઉબકા, ઉલટી, કંપન, ઝાડા, પેટમાં દુખાવો સહિતની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જો તમે ઘરે કંઈપણ ફૂડ સ્ટોર કરો છો તો તેને એક્સપાયરી ડેટ જોયા વિના યુઝ ન કરશો.

 એક્સપાયર થઇ ગયેલા ફૂડમાં હોય છે બેક્ટેરિયા

જ્યારે પણ તમે કોઈપણ ફૂડ પ્રોડક્ટ ખરીદો છો તો તેના પેકેટ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. આ તારીખ જોયા પછી, તે ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.. આ ઉત્પાદનોમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે તે જ તારીખ સુધી ખોરાકને સાચવી શકે છે. એક્સપાયરી ડેટ બાદ ખોરાકમાં બેક્ટેરિયા હોઈ શકે છે. જે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

પોષક તત્વો નષ્ટ થઇ જાય છે

વાસી ખોરાક ટાળવા અને તાજો ખોરાક ખાવાને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે. ડૉક્ટરો પણ આપણને તાજો ખોરાક જ ખાવાની સલાહ આપે છે. તેનું કારણ એ છે કે તે ખોરાકમાં રહેલા પોષક તત્વો આપણે મેળવી શકીએ છીએ. જો તમે એક્સપાયર થયેલો ખોરાક ખાશો તો તેના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે.

Disclaimer: અહીં  આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget