શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં રહેતી સમસ્યા અને તકલીફોનું કારણ આપના ધરમંદિર પણ હોઇ શકે છે? ઘરમાં મંદિરના વાસ્તુ નિયમ જાણી લો

જો ઘરમાં રાખવામાં આવેલ મંદિરને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે અથવા ખોટી રીતે રાખવામાં આવે તો તેની અસર નકારાત્મક થઈ શકે છે. જાણો મંદિર માટે યોગ્ય વાસ્તુ કયું છે

Vastu Tips:જો ઘરમાં રાખવામાં આવેલ મંદિરને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે અથવા ખોટી રીતે રાખવામાં આવે તો તેની અસર નકારાત્મક થઈ શકે છે. જાણો મંદિર માટે યોગ્ય વાસ્તુ કયું છે

 ઘરમાં મંદિર સકારાત્મકતા લાવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે, પરંતુ ખોટી રીતે મૂકેલું મંદિર થઈ રહેલા કામને બગાડી શકે છે. ઘર મંદિર માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયું છે યોગ્ય વાસ્તુ છે, જાણીએ.

ઘર મંદિર માટેનું વાસ્તુ જાણી લો

1- ઈશાન દિશામાં રાખેલ મંદિરને સૌથી શુભ માનવામાં આવે છે. સાથે જ ધ્યાન રાખો કે મંદિરનું મુખ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. તેમજ પૂજા કરનારનું મુખ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ.

2- મંદિર રાખવા માટે સૌથી સાચી દિશા એ માનવામાં આવે છે જેમાં પૂજા કરનારનું મુખ પૂર્વ તરફ હોય. જો આ દિશા શક્ય ન હોય તો, તમે મંદિરનો મુખ પૂર્વમાં કરી શકો છો, જેથી પૂજા કરનારનું મુખ પશ્ચિમમાં હશે.

3- બેડરૂમમાં મંદિર ન રાખો, સાથે જ ઘરની બહાર બાલ્કની જેવી જગ્યાએ મંદિર ન બનાવો જે ઉપયોગમાં ન હોય. ઘરના કોઈપણ વિસ્તારમાં મંદિરને યોગ્ય દિશામાં જોઈને રાખો.

4- તમે મંદિરને ઘરની પોસ્ટ અથવા સ્ટૂલની ઉપર રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે તેને સીધા જ ફ્લોર પર રાખવાને બદલે થોડી ઉંચાઈ પર રાખો જેથી ગંદકી અથવા કોઈના પગ તેને સ્પર્શે નહીં.

5- ઘણા લોકો ઘરમાં અભાવના કારણે મંદિરને દિવાલ પર લાગવી  દે છે, પરંતુ વાસ્તુ અનુસાર  આ ગલત છે. દિવાલ પર રાખવાના બદલે તેને સ્ટેન્ડ પર રાખી શકો છો.

6- મંદિર લાકડા અથવા માર્બલ બંનેમાંથી લઈ શકાય છે. ફક્ત એટલું ધ્યાન રાખો કે મંદિરની જગ્યા હંમેશા અંધારી ન હોવી જોઈએ, જો તે રૂમમાં અંધારું હોય તો મંદિરમાં થોડી નાની લાઈટ લગાવો. મંદિરને પણ સ્વચ્છ રાખો

7- જો ઘરમાં મંદિર હોય તો સવાર-સાંજ એક દીવો અવશ્ય પ્રગટાવો, જો બંને સમયે દીવો ન પ્રગટાવી શકતા હોય તો એકવાર પૂજા કરો. જો મંદિરમાં પડદો મૂકવામાં આવ્યો હોય તો તેને સવાર-સાંજ ખોલો.

 Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા Live.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Advertisement

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
Embed widget