શોધખોળ કરો

World Ocean Day : સમુદ્રનું મહત્વ નહિ સમજીએ તો આ વિશાળ સમુદ્ર એક દિવસ બનશે મહાવિનાશનું કારણ

કહેવાય છે કે સમુદ્ર માનવ જીવનના વિનાશનું કારણ બની શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે આપણા દ્વારા ફેલાતું પ્રદૂષણ અને કચરો સમુદ્રો અને તેમાં રહેતા પ્રાણીઓના વિનાશનું કારણ બની રહ્યો છે.

World Ocean Day 2023: કહેવાય છે કે સમુદ્ર માનવ જીવનના વિનાશનું કારણ બની શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે આપણા દ્વારા ફેલાતું પ્રદૂષણ અને  કચરો સમુદ્રો અને તેમાં રહેતા પ્રાણીઓના વિનાશનું કારણ બની  રહ્યો  છે.

તમે બાળપણમાં એક વાત સાંભળી હશે કે લગભગ 70 ટકા પૃથ્વી પાણીથી ઢંકાયેલી છે. આ 70 ટકા હિસ્સામાં સમુદ્રનો હિસ્સો સૌથી વધુ છે. માનવ જીવનની રચનામાં સમુદ્રનો ઘણો મોટો ફાળો છે. જ્યાં સુધી મહાસાગરો શાંત રહે છે ત્યાં સુધી તે ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે તે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે આપણા વિનાશનું કારણ બની જાય છે. આજના કહેવાતા આધુનિક સમયમાં માણસ દરિયોની અવગણના કરી રહ્યો છે, પરંતુ સમયાંતરે દરિયો આપણને અહેસાસ કરાવે છે કે તે સમુદ્ર છે અને તે પૃથ્વીના અડધાથી વધુ ભાગ પર છે.

સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2008માં જાહેરાત કરી હતી

આજે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 1992માં અર્થ સમિટની બેઠક દરમિયાન કેનેડાની ઓશન ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ડેવલપમેન્ટ દ્વારા આ દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. 2008 માં, સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો. આપણે માણસો પાણીને ખૂબ જ ઝડપથી પ્રદૂષિત કરી રહ્યા છીએ, આપણે ભૂલી જઈએ છીએ કે પાણી વિના જીવન નથી. પાણીના મહત્વને સમજાવવા માટે ને દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ મહાસાગર દિવસ 2023 ની થીમ શું છે?

આ વર્ષે વિશ્વ મહાસાગર દિવસની થીમ 'પ્લેનેટ ઓશન ટાઈડ્સ આર ચેન્જિંગ' રાખવામાં આવી છે. આ થીમ દ્વારા સમુદ્રને પ્રાધાન્ય આપવામાં આવશે કારણ કે વિકાસ માટે દરિયો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કહે છે કે "જેમ જેમ આપણે રોગચાળાને સમાપ્ત કરવા અને વધુ સારી રીતે પાછું નિર્માણ કરવા માટે કામ કરીએ છીએ, તેમ મહાસાગરો, પર્યાવરણના જતનની પણ આપણી આપણી જવાબદારી છે."

આપણે સમુદ્રના સૌથી મોટા દુશ્મન છીએ

આજે મહાસાગરોને સૌથી વધુ નુકસાન આપણે  પ્લાસ્ટિકના ઉપયોગથી કરી રહ્યાં છીએ. આ પ્લાસ્ટિક દરરોજ નાના પોલીથીનના રૂપમાં સૌથી મોટા કન્ટેનરમાં સમુદ્રને ગૂંગળાવી રહ્યું છે. જે પોલીથીનનો આપણે આ રીતે ઉપયોગ કરીએ છીએ અને ફેંકીએ છીએ, તે પોલીથીન દરિયામાં રહેતી માછલીઓ સહિત અનેક પ્રાણીઓ માટે હાનિકારક છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Embed widget