શોધખોળ કરો

Junagadh News: ગિરનાર અને દાતાર પર્વત પર હવે આ વસ્તુઓ લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ, આજથી જ થશે અમલવારી

પહાડોના સૌદર્યને બચાવવા અને કુદરતી સંપદાનું રક્ષણ કરવા સહિત સ્વચ્છાના હેતુસર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનારમાં આજથી જ તેની અમલવારી શરૂ થશે

Junagadh News:પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને  પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઇપણ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધની આજથી અમલવારી શરૂ થઇ જશે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. .. 600 વેપારીને પ્રશાસને આપ્યા 600 વોટર જગ આપ્યા છે. વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે.

ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટિકની બોટલ  સહિતની ડિસ્પોઝિબલ વસ્તુઓ યુઝ એન્ડ થ્રો હોવાથી લોકો તેનો યુઝ કરીને પર્વત પર ફેકી દેતા હોય છે. જેના કારણે સુંદર રમણીય પર્વત પર પ્લાસ્ટિકનો કચરો જમા થતો જાય છે. પર્યાવરણ અને આપણી કુદરતી સંપદાના જતન માટે અને આ સ્થળો પર સ્વચ્છતા જળવાય રહે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની આજથી જ અમલવારી કરવામાં આવશે.

જૂનાગઢ ગિરનારનો ઇતિહાસ

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9.999 પગથિયા છે, પણ ખરેખર 11000  પગથિયા છે. અહીં દર વર્ષે ગિરનારની  પરિક્રમા  યોજાઇ છે. જેને લીલી પરિક્રમા કહેવાય છે.  જેમાં દર વર્ષે લાખો  લોકો જોડાય છે.

આ પણ વાંચો

PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી આજે અયોધ્યા મુલાકાતે, નવા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન, 15,700 કરોડની આપશે ભેટ

Sukanya Samriddhi Scheme: સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી નવા વર્ષની ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત

Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Local Body Result Live Updates: સલાયા નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Result Live Updates: સલાયા નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સાયલા નગરપાલિકાની 4 બેઠક પર  આમ આદમી પાર્ટીનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સાયલા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Local Body Result Live Updates: સલાયા નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Result Live Updates: સલાયા નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સાયલા નગરપાલિકાની 4 બેઠક પર  આમ આદમી પાર્ટીનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સાયલા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભગવો, 16 બેઠક પર ભાજપના ઉમેદવારોએ મેળવી જીત
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભગવો, 16 બેઠક પર ભાજપના ઉમેદવારોએ મેળવી જીત
Dharampur Election Result: આ શહેરના વોર્ડ પર નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ પર ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર
Dharampur Election Result: આ શહેરના વોર્ડ પર નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ પર ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર
Plane Crash:  મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
Plane Crash: મોટી પ્લેન દુર્ઘટના, ટોરંટો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પલટી ગયું પ્લેન, અનેક લોકો ઇજાગ્રસ્ત
NDLS Stampede: આ ત્રણ કારણોસર નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થઇ હતી ભાગદોડ, પોલીસની તપાસ રિપોર્ટમાં ખુલાસો
NDLS Stampede: આ ત્રણ કારણોસર નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થઇ હતી ભાગદોડ, પોલીસની તપાસ રિપોર્ટમાં ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.