શોધખોળ કરો

Delhi High Court: 'ભગવાન શિવને અમારા રક્ષણની જરૂર નથી', દિલ્હી હાઇકોર્ટે કેમ આવું કહેવું પડ્યું?

કોર્ટે કહ્યું કે સોસાયટીને મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓ અને અન્ય ધાર્મિક વસ્તુઓને હટાવવા અને તેને કોઇ અન્ય મંદિરમાં શિફ્ટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.

Delhi High Court: 'ભગવાન શિવને કોઈના રક્ષણની જરૂર નથી.' દિલ્હી હાઇકોર્ટે યમુના નદીના પાણીમાં ડૂબી જતા હોય તેવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા મંદિરને હટાવવા સંબંધિત અરજીમાં ભગવાન શિવને પક્ષકાર બનાવવાનો ઈનકાર કરતા દિલ્હી હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો યમુના નદીના નીચાણવાળા વિસ્તારો અને પૂરના વિસ્તારોને તમામ અતિક્રમણ અને અનધિકૃત બાંધકામોથી મુક્ત કરવામાં આવે તો ભગવાન શિવ વધુ પ્રસન્ન થશે. પૂર વિસ્તારની નજીક ગીતા કોલોનીમાં સ્થિત પ્રાચીન શિવ મંદિરને તોડી પાડવા અંગેના આદેશને રદ કરવાનો ઇનકાર કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ ધર્મેશ શર્માએ શું કહ્યું?

જસ્ટિસ ધર્મેશ શર્માએ કહ્યું હતું કે “અરજીકર્તાના વકીલ દ્વારા આપવામાં આવેલી એ દલીલ કે મંદિરના દેવતા હોવાના કારણે ભગવાન શિવને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા જોઈએ. તેમના સભ્યોએ નિહિત હિતોને પૂરા કરવા માટે સમગ્ર વિવાદને અલગ રંગ આપવાનો આ એક હતાશાજનક પ્રયાસ છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું, “ભગવાન શિવને અમારા રક્ષણની જરૂર નથી. પરંતુ આપણે તેમની પાસે સુરક્ષા અને આશીર્વાદ માંગીએ છીએ. તેમાં કોઈ શંકા નથી કે જો યમુના નદીના નીચાણવાળા વિસ્તારો અને પૂરના વિસ્તારોને તમામ અતિક્રમણો અને અનધિકૃત બાંધકામોથી મુક્ત કરવામાં આવે તો ભગવાન શિવ વધુ પ્રસન્ન થશે.”

અરજદારનો દાવો

અરજદારે દાવો કર્યો હતો કે મંદિર આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જ્યાં નિયમિત રીતે 300 થી 400 ભક્તો આવે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરજદાર સોસાયટીને મંદિરની મિલકતની પારદર્શિતા, જવાબદારી અને જવાબદાર સંચાલન જાળવવાના ઉદ્દેશ્યથી 2018માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ

કોર્ટે 15 દિવસનો સમય આપ્યો છે

કોર્ટે કહ્યું કે અરજદાર સોસાયટી જમીન પર પોતાની માલિકી, અધિકાર કે હિતના સંબંધમાં કોઇ દસ્તાવેજ બતાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને એ વાતના કોઇ પુરાવા નથી કે મંદિરનું કોઈ ઐતિહાસિક મહત્વ છે. કોર્ટે કહ્યું કે સોસાયટીને મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓ અને અન્ય ધાર્મિક વસ્તુઓને હટાવવા અને તેને કોઇ અન્ય મંદિરમાં શિફ્ટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.

દિલ્હી હાઈકોર્ટની પોલીસ અને પ્રશાસનને નિર્દેશ

કોર્ટે કહ્યું કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ)ને નિર્દેશ આપવામાં આવે છે કે તે સુનિશ્ચિત કરે કે મૂર્તિઓ કોઈ અન્ય મંદિરમાં મુકવામાં આવે. કોર્ટે કહ્યું, “ડીડીએ અનધિકૃત બાંધકામને તોડી પાડવા માટે સ્વતંત્ર રહેશે અને અરજદાર સોસાયટી અને તેના સભ્યો આવી પ્રક્રિયામાં કોઈ અડચણ કે અવરોધ ઊભો કરશે નહીં. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રક્રિયામાં સંપૂર્ણ મદદ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget