શોધખોળ કરો

Amarnath Yatra 2023: પાવન અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પ્રાકૃતિક હિમલિંગની તસવીરો થઇ વાયરલ

અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આ દરમિયાન હિમલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આ દરમિયાન હિમલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ

1/7
અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આ દરમિયાન હિમલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આ દરમિયાન હિમલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
2/7
આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુફા પરનું પ્રાકૃતિક હિમલિંગ સંપૂર્ણ કદમાં આકાર પામ્યું છે.
આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુફા પરનું પ્રાકૃતિક હિમલિંગ સંપૂર્ણ કદમાં આકાર પામ્યું છે.
3/7
જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમસ્તિમ્બાને પણ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.
જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમસ્તિમ્બાને પણ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.
4/7
અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે  અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.
અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.
5/7
યાત્રાના  રૂટને સઘન વ્યવસ્થા સાથે તૈયાર કરી દેવાયો છે.  શ્રાઈન બોર્ડે યાત્રાની સુવિધા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.  સુરક્ષા દળના અધિકારીઓ સુરક્ષાના મુદ્દે પણ સધન વ્યવસ્થા ગોઠવી છે.
યાત્રાના રૂટને સઘન વ્યવસ્થા સાથે તૈયાર કરી દેવાયો છે. શ્રાઈન બોર્ડે યાત્રાની સુવિધા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સુરક્ષા દળના અધિકારીઓ સુરક્ષાના મુદ્દે પણ સધન વ્યવસ્થા ગોઠવી છે.
6/7
યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ  હાથ ધરવામાં આવ્યુ હતું. બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે.  આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને  અહીંના બંને માર્ગો પર ટ્રેક તૈયાર કરવા માટે સેવા પુરી પાડી હતી.
યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યુ હતું. બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે. આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને અહીંના બંને માર્ગો પર ટ્રેક તૈયાર કરવા માટે સેવા પુરી પાડી હતી.
7/7
અમરનાથ યાત્રા આજથી એટલે 1 જુલાઇએ શરૂ થઇ છે જે 29 ઓગસ્ટે પુરી થશે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.
અમરનાથ યાત્રા આજથી એટલે 1 જુલાઇએ શરૂ થઇ છે જે 29 ઓગસ્ટે પુરી થશે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.