શોધખોળ કરો

Shani Jayanti 2023: ગુજરાતના આ ગામમાં આવેલું છે ભગવાન શનિદેવનું જન્મસ્થળ, શનિ જયંતી પર જામી ભક્તોની ભીડ

Shani Jayanti 2023: વૈશાખી અમાસ એ શનિ જયંતી તરીકે ઓળખાય છે. આ વર્ષે શનિ જયંતી 19 મે, 2023 ના રોજ છે. શનિદેવની કૃપા મેળવવા માટે આ સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે.

Shani Jayanti 2023: વૈશાખી અમાસ એ શનિ જયંતી તરીકે ઓળખાય છે. આ વર્ષે શનિ જયંતી 19 મે, 2023 ના રોજ છે.  શનિદેવની કૃપા મેળવવા માટે આ સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે.

શનિદેવનું જન્મસ્થળ

1/7
એવું કહેવાય છે કે શનિ રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે. શનિ મહારાજનો પ્રકોપ મહાનુભાવોનાં જીવનમાં પણ પડ્યો છે.
એવું કહેવાય છે કે શનિ રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે. શનિ મહારાજનો પ્રકોપ મહાનુભાવોનાં જીવનમાં પણ પડ્યો છે.
2/7
પોરબંદરથી ૩૦ કિમી દૂર હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. શનિ જયંતી હોવાથી અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.
પોરબંદરથી ૩૦ કિમી દૂર હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. શનિ જયંતી હોવાથી અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.
3/7
શનિ જનમસ્થળ હાથલા ગામે આજે વિશેષ પૂજા સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે. ભક્તો માટે પ્રસાદી, પાણી સહિતની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
શનિ જનમસ્થળ હાથલા ગામે આજે વિશેષ પૂજા સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે. ભક્તો માટે પ્રસાદી, પાણી સહિતની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
4/7
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી શનિભક્તો શનિ જન્મસ્થળ હાથલા ગામે દર્શનાર્થે પહોચ્યા છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા લોકો પૌરાણિક શનિ કુંડમાં સ્નાન કરી પૂજા અર્ચના કરી ધ્યનાતા અનુભવી હતી.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી શનિભક્તો શનિ જન્મસ્થળ હાથલા ગામે દર્શનાર્થે પહોચ્યા છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા લોકો પૌરાણિક શનિ કુંડમાં સ્નાન કરી પૂજા અર્ચના કરી ધ્યનાતા અનુભવી હતી.
5/7
શનિ મહારાજને જયોતિષમાં ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સાચા ખોટાનો નિર્ણય કરે છે.
શનિ મહારાજને જયોતિષમાં ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સાચા ખોટાનો નિર્ણય કરે છે.
6/7
શનિને સારાં-ખોટાં કર્મોના ફળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. મોટાભાગે સજજન વ્યક્તિઓ ઉપર શનિ મહારાજની પરમકૃપા હોય છે. લૂલા-લંગડા, અપંગ, ગરીબ માણસો ઉપર શનિની કૃપા જોવા મળે છે. આવી વ્યક્તિઓની સેવા કરવાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિને સારાં-ખોટાં કર્મોના ફળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. મોટાભાગે સજજન વ્યક્તિઓ ઉપર શનિ મહારાજની પરમકૃપા હોય છે. લૂલા-લંગડા, અપંગ, ગરીબ માણસો ઉપર શનિની કૃપા જોવા મળે છે. આવી વ્યક્તિઓની સેવા કરવાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે.
7/7
શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. તેની અસર હાડકાં, સાંધા, ગુદા, દાંત, ગોઠણ વગેરે ઉપર હોય છે. શનિના દોષથી અર્ધાંગ, વાતજન્ય, અન્યવિકાર, સન્નિપાત, ઉધરસ વગેરે વ્યાધિઓ થાય છે.
શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. તેની અસર હાડકાં, સાંધા, ગુદા, દાંત, ગોઠણ વગેરે ઉપર હોય છે. શનિના દોષથી અર્ધાંગ, વાતજન્ય, અન્યવિકાર, સન્નિપાત, ઉધરસ વગેરે વ્યાધિઓ થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs CSK Live Score: રાજસ્થાન માટે સંજુ-રાણાની વિસ્ફોટક બેટિંગ, ટીમનો સ્કોર 50 રનને પાર
RR vs CSK Live Score: રાજસ્થાન માટે સંજુ-રાણાની વિસ્ફોટક બેટિંગ, ટીમનો સ્કોર 50 રનને પાર
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel Statement: મુસલમાનોના અત્યાચાર ભૂલવાના નથી, ...ભૂત ગમે ત્યારે ધૂણે છે...: નીતિન પટેલનું સ્ફોટક નિવેદનBIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs CSK Live Score: રાજસ્થાન માટે સંજુ-રાણાની વિસ્ફોટક બેટિંગ, ટીમનો સ્કોર 50 રનને પાર
RR vs CSK Live Score: રાજસ્થાન માટે સંજુ-રાણાની વિસ્ફોટક બેટિંગ, ટીમનો સ્કોર 50 રનને પાર
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Embed widget