શોધખોળ કરો

Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં

Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં

Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં

પ્રતિકાત્મક તસવીર

1/7
પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ, જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું જોઈએ.
પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ, જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું જોઈએ.
2/7
આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. તે આપણા અંગોમાંથી વિષાક્ત પદાર્થને  દૂર કરે છે અને કોષોને પોષક તત્વો પહોંચાડે છે.
આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. તે આપણા અંગોમાંથી વિષાક્ત પદાર્થને દૂર કરે છે અને કોષોને પોષક તત્વો પહોંચાડે છે.
3/7
જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. એટલા માટે કહેવાય છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ.
જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. એટલા માટે કહેવાય છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ.
4/7
સવારે ખાલી પેટ પાણી પીવાથી મગજની પેશીઓ સારી રીતે હાઇડ્રેટ થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેતી નથી.
સવારે ખાલી પેટ પાણી પીવાથી મગજની પેશીઓ સારી રીતે હાઇડ્રેટ થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેતી નથી.
5/7
જે લોકો માથાનો દુખાવો અને માઇગ્રેનથી પીડાય છે તેઓએ ખાલી પેટ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
જે લોકો માથાનો દુખાવો અને માઇગ્રેનથી પીડાય છે તેઓએ ખાલી પેટ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
6/7
નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ.
નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ.
7/7
સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget