શોધખોળ કરો

Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં

Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં

Drink water: એક દિવસમાં ઓછામાં ઓછું કેટલા લીટર પાણી પીવું જોઈએ? જાણો અહીં

પ્રતિકાત્મક તસવીર

1/7
પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ, જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું જોઈએ.
પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુરુષે આખા દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ, જ્યારે સ્ત્રીઓએ 24 કલાકમાં 2 લિટર કરતાં થોડું વધારે પાણી પીવું જોઈએ.
2/7
આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. તે આપણા અંગોમાંથી વિષાક્ત પદાર્થને  દૂર કરે છે અને કોષોને પોષક તત્વો પહોંચાડે છે.
આપણું શરીર 60 ટકા પાણીથી બનેલું છે. તે આપણા અંગોમાંથી વિષાક્ત પદાર્થને દૂર કરે છે અને કોષોને પોષક તત્વો પહોંચાડે છે.
3/7
જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. એટલા માટે કહેવાય છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ.
જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. એટલા માટે કહેવાય છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ.
4/7
સવારે ખાલી પેટ પાણી પીવાથી મગજની પેશીઓ સારી રીતે હાઇડ્રેટ થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેતી નથી.
સવારે ખાલી પેટ પાણી પીવાથી મગજની પેશીઓ સારી રીતે હાઇડ્રેટ થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેતી નથી.
5/7
જે લોકો માથાનો દુખાવો અને માઇગ્રેનથી પીડાય છે તેઓએ ખાલી પેટ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
જે લોકો માથાનો દુખાવો અને માઇગ્રેનથી પીડાય છે તેઓએ ખાલી પેટ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
6/7
નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ.
નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ.
7/7
સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
Embed widget