શોધખોળ કરો

Nutmeg Benefits: આ લોકો માટે જાયફળનું સેવન ખૂબ જ ફાયદાકારક, જાણી લો

Nutmeg Benefits: આ લોકો માટે જાયફળનું સેવન ખૂબ જ ફાયદાકારક, જાણી લો

Nutmeg Benefits: આ લોકો માટે જાયફળનું સેવન ખૂબ જ ફાયદાકારક, જાણી લો

પ્રતિકાત્મક તસવીર

1/6
ખાવામાં મોટાભાગે જાયફળનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. પણ જેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો સ્વાદ અને શરીરને મળનારા ફાયદાઓ અનેક ગણા વધારી દે છે.    તમને જણાવી દઈએ કે, જાયફળમાં સાયનિડિન્સ અને ફેનોલિક કમ્પાઉન્ડ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે ફ્રી રેડિકલને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
ખાવામાં મોટાભાગે જાયફળનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. પણ જેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો સ્વાદ અને શરીરને મળનારા ફાયદાઓ અનેક ગણા વધારી દે છે. તમને જણાવી દઈએ કે, જાયફળમાં સાયનિડિન્સ અને ફેનોલિક કમ્પાઉન્ડ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે ફ્રી રેડિકલને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
2/6
એક ચપટી જાયફળ પાઉડર સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા આપે છે. જાયફળમાં મેગ્નેશિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે.
એક ચપટી જાયફળ પાઉડર સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા આપે છે. જાયફળમાં મેગ્નેશિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે.
3/6
જાયફળ ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સાથે મધુપ્રમેહ સાથે થતી અન્ય સમસ્યામાં પણ જાયફળ કારગર છે. ડાયાબિટિસમાં જાયફળનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
જાયફળ ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સાથે મધુપ્રમેહ સાથે થતી અન્ય સમસ્યામાં પણ જાયફળ કારગર છે. ડાયાબિટિસમાં જાયફળનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
4/6
જાયફળના સેવનથી ઇન્સુલિનનું સ્તર વધારી શકાય છે. જે ડાયાબિટીસના દર્દી માટે હેલ્ધી છે. ડાયાબિટીસના દર્દીમાં મેદસ્વીતાની સમસ્યા સામાન્ય બાબત છે. વધતા વજનને કન્ટ્રોલ કરવામાં પણ જાયફળ કારગર છે.
જાયફળના સેવનથી ઇન્સુલિનનું સ્તર વધારી શકાય છે. જે ડાયાબિટીસના દર્દી માટે હેલ્ધી છે. ડાયાબિટીસના દર્દીમાં મેદસ્વીતાની સમસ્યા સામાન્ય બાબત છે. વધતા વજનને કન્ટ્રોલ કરવામાં પણ જાયફળ કારગર છે.
5/6
શરીરમાં સુગર લેવલ વધવાથી મેલ હોર્મોન પ્રભાવિત થાય છે.જાયફળ આ પરેશાનીને દૂર કરવામાં પણ કારગર છે. ડાયાબિટિસમાં વાળ ખરવા અને ત્વચા સંબંધિ સમસ્યા પણ વધી જાય છે. આ બધી જ સમસ્યામાં જાયફળનો ઉપયોગ કારગર છે.
શરીરમાં સુગર લેવલ વધવાથી મેલ હોર્મોન પ્રભાવિત થાય છે.જાયફળ આ પરેશાનીને દૂર કરવામાં પણ કારગર છે. ડાયાબિટિસમાં વાળ ખરવા અને ત્વચા સંબંધિ સમસ્યા પણ વધી જાય છે. આ બધી જ સમસ્યામાં જાયફળનો ઉપયોગ કારગર છે.
6/6
સરસોના તેલ સાથે જાયફળના પાવડરને મિકસ કરીને અપ્લાય કરી શકાય છે. ડાયાબિટિસમાં રાત્રે સૂતા પહેલા જાયફળવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.
સરસોના તેલ સાથે જાયફળના પાવડરને મિકસ કરીને અપ્લાય કરી શકાય છે. ડાયાબિટિસમાં રાત્રે સૂતા પહેલા જાયફળવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget