શોધખોળ કરો

Hindu Rituals: પૂજામાં ક્યારેય હિન્દુ મહિલાઓ નથી ફોડતી નાળિયેર, તેની પાછળ છે આવુ કારણ

Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે,

Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે,

ફાઇલ તસવીર

1/8
Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે, જાણો કેમ....
Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે, જાણો કેમ....
2/8
નાળિયેરન બહુજ પવિત્ર માનવામાં આવે છે, નાળિયેરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેય ત્રિદેવોનો વાસ હોવાનુ મનાય છે. નાળિયેરમાં ત્રણ આંખ શિવના નેત્રનુ રૂપ માનવામાં આવી છે.
નાળિયેરન બહુજ પવિત્ર માનવામાં આવે છે, નાળિયેરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેય ત્રિદેવોનો વાસ હોવાનુ મનાય છે. નાળિયેરમાં ત્રણ આંખ શિવના નેત્રનુ રૂપ માનવામાં આવી છે.
3/8
શાસ્ત્રોમાં નાળિયેર ફોડવુ એક પ્રકારની બલિનુ પ્રતિક માનવામાં આવે છે, મહિલાઓનુ આ ના ફોડવા પાછળની માન્યતા છે કે નાળિયેર એક બીજ છે અને મહિલાઓ એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે, કહે છે કે કોઇ મહિલા નાળિયેર ફોડો છે, તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે.
શાસ્ત્રોમાં નાળિયેર ફોડવુ એક પ્રકારની બલિનુ પ્રતિક માનવામાં આવે છે, મહિલાઓનુ આ ના ફોડવા પાછળની માન્યતા છે કે નાળિયેર એક બીજ છે અને મહિલાઓ એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે, કહે છે કે કોઇ મહિલા નાળિયેર ફોડો છે, તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે.
4/8
ધરતી પર ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે નાળિયેરને મોકલ્યુ હતુ, આના પર માત્ર માં લક્ષ્મીનો અધિકાર છે. એટલા માટે મહિલાઓને નાળિયેર ફોડવુ વર્જિત છે.
ધરતી પર ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે નાળિયેરને મોકલ્યુ હતુ, આના પર માત્ર માં લક્ષ્મીનો અધિકાર છે. એટલા માટે મહિલાઓને નાળિયેર ફોડવુ વર્જિત છે.
5/8
દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે, આનુ પાણી બહુજ પવિત્ર માનવામાં આવે છે.
દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે, આનુ પાણી બહુજ પવિત્ર માનવામાં આવે છે.
6/8
તમામ નારિયેળની સરખામણીમાં એકક્ષી નાળિયેરનુ વિશેષ મહત્વ છે, આને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે, માન્યતા છે કે, જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે, તેને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
તમામ નારિયેળની સરખામણીમાં એકક્ષી નાળિયેરનુ વિશેષ મહત્વ છે, આને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે, માન્યતા છે કે, જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે, તેને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
7/8
માન્યાતા છે કે વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઇ આવ્યા હતા, નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે, ભગવાનને નાળિયેર ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે.
માન્યાતા છે કે વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઇ આવ્યા હતા, નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે, ભગવાનને નાળિયેર ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે.
8/8
પૂજામાં કળશની ઉપર નાળિયેર રાખવામાં આવે છે, આને ગણેશ જીનુ પ્રતિક પણ માનવામાં આવે છે, આની પૂજા વિના કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતુ.
પૂજામાં કળશની ઉપર નાળિયેર રાખવામાં આવે છે, આને ગણેશ જીનુ પ્રતિક પણ માનવામાં આવે છે, આની પૂજા વિના કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતુ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
વડાપ્રધાન ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કા માટે અરજી શરૂ, રોજગારની સંભાવના વધશે
IND vs PAK: UAEમાં પાકિસ્તાન વિરુદ્ધ કેવો રહ્યો ભારતનો રેકોર્ડ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?
IND vs PAK: UAEમાં પાકિસ્તાન વિરુદ્ધ કેવો રહ્યો ભારતનો રેકોર્ડ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?
Champions Trophy 2025: શું ફરી વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો શિખર ધવન? ભારત બાંગ્લાદેશ મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ગબ્બર
Champions Trophy 2025: શું ફરી વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો શિખર ધવન? ભારત બાંગ્લાદેશ મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ગબ્બર
CT 2025: શુભમન ગિલે રચ્યો ઇતિહાસ,સૌથી ઓછી ઇનિંગ્સમાં 8 સદી ફટકારનાર ભારતીય બન્યો... તેંડુલકર-કોહલીને છોડ્યા પાછળ
CT 2025: શુભમન ગિલે રચ્યો ઇતિહાસ,સૌથી ઓછી ઇનિંગ્સમાં 8 સદી ફટકારનાર ભારતીય બન્યો... તેંડુલકર-કોહલીને છોડ્યા પાછળ
General Knowledge: દેશમાં રેગિંગને કારણે દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત, કયું રાજ્ય છે આ મામલે સૌથી આગળ?
General Knowledge: દેશમાં રેગિંગને કારણે દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત, કયું રાજ્ય છે આ મામલે સૌથી આગળ?
Embed widget