શોધખોળ કરો

Hindu Rituals: પૂજામાં ક્યારેય હિન્દુ મહિલાઓ નથી ફોડતી નાળિયેર, તેની પાછળ છે આવુ કારણ

Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે,

Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે,

ફાઇલ તસવીર

1/8
Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે, જાણો કેમ....
Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે, જાણો કેમ....
2/8
નાળિયેરન બહુજ પવિત્ર માનવામાં આવે છે, નાળિયેરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેય ત્રિદેવોનો વાસ હોવાનુ મનાય છે. નાળિયેરમાં ત્રણ આંખ શિવના નેત્રનુ રૂપ માનવામાં આવી છે.
નાળિયેરન બહુજ પવિત્ર માનવામાં આવે છે, નાળિયેરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેય ત્રિદેવોનો વાસ હોવાનુ મનાય છે. નાળિયેરમાં ત્રણ આંખ શિવના નેત્રનુ રૂપ માનવામાં આવી છે.
3/8
શાસ્ત્રોમાં નાળિયેર ફોડવુ એક પ્રકારની બલિનુ પ્રતિક માનવામાં આવે છે, મહિલાઓનુ આ ના ફોડવા પાછળની માન્યતા છે કે નાળિયેર એક બીજ છે અને મહિલાઓ એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે, કહે છે કે કોઇ મહિલા નાળિયેર ફોડો છે, તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે.
શાસ્ત્રોમાં નાળિયેર ફોડવુ એક પ્રકારની બલિનુ પ્રતિક માનવામાં આવે છે, મહિલાઓનુ આ ના ફોડવા પાછળની માન્યતા છે કે નાળિયેર એક બીજ છે અને મહિલાઓ એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે, કહે છે કે કોઇ મહિલા નાળિયેર ફોડો છે, તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે.
4/8
ધરતી પર ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે નાળિયેરને મોકલ્યુ હતુ, આના પર માત્ર માં લક્ષ્મીનો અધિકાર છે. એટલા માટે મહિલાઓને નાળિયેર ફોડવુ વર્જિત છે.
ધરતી પર ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે નાળિયેરને મોકલ્યુ હતુ, આના પર માત્ર માં લક્ષ્મીનો અધિકાર છે. એટલા માટે મહિલાઓને નાળિયેર ફોડવુ વર્જિત છે.
5/8
દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે, આનુ પાણી બહુજ પવિત્ર માનવામાં આવે છે.
દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે, આનુ પાણી બહુજ પવિત્ર માનવામાં આવે છે.
6/8
તમામ નારિયેળની સરખામણીમાં એકક્ષી નાળિયેરનુ વિશેષ મહત્વ છે, આને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે, માન્યતા છે કે, જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે, તેને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
તમામ નારિયેળની સરખામણીમાં એકક્ષી નાળિયેરનુ વિશેષ મહત્વ છે, આને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે, માન્યતા છે કે, જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે, તેને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
7/8
માન્યાતા છે કે વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઇ આવ્યા હતા, નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે, ભગવાનને નાળિયેર ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે.
માન્યાતા છે કે વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઇ આવ્યા હતા, નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે, ભગવાનને નાળિયેર ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે.
8/8
પૂજામાં કળશની ઉપર નાળિયેર રાખવામાં આવે છે, આને ગણેશ જીનુ પ્રતિક પણ માનવામાં આવે છે, આની પૂજા વિના કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતુ.
પૂજામાં કળશની ઉપર નાળિયેર રાખવામાં આવે છે, આને ગણેશ જીનુ પ્રતિક પણ માનવામાં આવે છે, આની પૂજા વિના કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતુ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget