શોધખોળ કરો

Deoghar ropeway accident : દેવઘર રોપ-વે અકસ્માતમાં 3ના મોત, 40 લોકોને બચાવાયા, જુઓ બચાવ કામગીરીના Photos

Deoghar ropeway accident

1/6
Deoghar ropeway accident : ઝારખંડના દેવઘર જિલ્લામાં બાબા બૈદ્યનાથ મંદિર પાસે ત્રિકુટ ટેકરી પર 12 રોપ-વે ટ્રોલી એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 48 અન્ય લોકો ટ્રોલીમાં ફસાઈ ગયા હતા.
Deoghar ropeway accident : ઝારખંડના દેવઘર જિલ્લામાં બાબા બૈદ્યનાથ મંદિર પાસે ત્રિકુટ ટેકરી પર 12 રોપ-વે ટ્રોલી એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 48 અન્ય લોકો ટ્રોલીમાં ફસાઈ ગયા હતા.
2/6
આ અકસ્માતમાં 10 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાંથી એકનું મોડી રાત્રે મોત થયું હતું. ફસાયેલા લોકોને બચાવવા વાયુસેનાના બે હેલિકોપ્ટર પહોંચ્યા.
આ અકસ્માતમાં 10 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાંથી એકનું મોડી રાત્રે મોત થયું હતું. ફસાયેલા લોકોને બચાવવા વાયુસેનાના બે હેલિકોપ્ટર પહોંચ્યા.
3/6
પરંતુ જ્યારે એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આ દરમિયાન પણ અકસ્માત થયો હતો. બચાવી રહેલા 1 યુવકનું હેલિકોપ્ટરમાંથી પડી જતાં મોત થયું હતું.
પરંતુ જ્યારે એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આ દરમિયાન પણ અકસ્માત થયો હતો. બચાવી રહેલા 1 યુવકનું હેલિકોપ્ટરમાંથી પડી જતાં મોત થયું હતું.
4/6
એનડીઆરએફની ટીમ રવિવાર રાતથી બચાવ કાર્યમાં લાગેલી છે અને 11 લોકોને બચાવી લીધા છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
એનડીઆરએફની ટીમ રવિવાર રાતથી બચાવ કાર્યમાં લાગેલી છે અને 11 લોકોને બચાવી લીધા છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
5/6
ઝારખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, આ રોપવે બાબા બૈદ્યનાથ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર સ્થિત છે અને તેની લંબાઈ 766 મીટર છે જ્યારે પહાડી 392 મીટર ઊંચી છે.
ઝારખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, આ રોપવે બાબા બૈદ્યનાથ મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર સ્થિત છે અને તેની લંબાઈ 766 મીટર છે જ્યારે પહાડી 392 મીટર ઊંચી છે.
6/6
ડીસીએ કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો છે. ડીસીના જણાવ્યા અનુસાર રોપ-વેનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેને ચલાવતા ઓપરેટરો અકસ્માત બાદ તરત જ તે વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.
ડીસીએ કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો છે. ડીસીના જણાવ્યા અનુસાર રોપ-વેનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેને ચલાવતા ઓપરેટરો અકસ્માત બાદ તરત જ તે વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Politics: હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકી, કોંગ્રેસના ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણJayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદનAnand: ઉમરેઠના ભાલેજ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયોમાંNitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Embed widget