શોધખોળ કરો

In Pics: રાજસ્થાનના બૂંદી ગામમાં પૂરની સ્થિતિ, 1000થી વધુ લોકો ફસાયા, કુદરતના કેરની જુઓ તસવીરો

Rajasthan: રાજસ્થાનના બુંદીમાં પૂરનો વરસાદ ચાલુ છે. અહીં લાખેરી, ચાંદા, માલી કી બારી, કાંકરા મેજ, બસવારા, પાલી, ખાખાટા સહિતના અનેક ગામો જળમગ્ન થયા છે.

Rajasthan: રાજસ્થાનના બુંદીમાં પૂરનો વરસાદ ચાલુ છે. અહીં લાખેરી, ચાંદા, માલી કી બારી, કાંકરા મેજ, બસવારા, પાલી, ખાખાટા સહિતના અનેક ગામો જળમગ્ન થયા છે.

પૂરગ્રસ્ત બુંદી ગામની તસવીરો

1/8
Rajasthan: રાજસ્થાનના બુંદીમાં પૂરનો વરસાદ ચાલુ છે. અહીં લાખેરી, ચાંદા, માલી કી બારી, કાંકરા મેજ, બસવારા, પાલી, ખાખાટા સહિતના અનેક ગામો જળમગ્ન થયા છે.
Rajasthan: રાજસ્થાનના બુંદીમાં પૂરનો વરસાદ ચાલુ છે. અહીં લાખેરી, ચાંદા, માલી કી બારી, કાંકરા મેજ, બસવારા, પાલી, ખાખાટા સહિતના અનેક ગામો જળમગ્ન થયા છે.
2/8
SDRF  અને ગામમાં લોકો મળીને લોકોને  સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનું કામ કરી રહી છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ગામોમાં 1000થી વધુ લોકો ફસાયેલા છે, જેમાંથી લગભગ 200 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
SDRF અને ગામમાં લોકો મળીને લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનું કામ કરી રહી છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ગામોમાં 1000થી વધુ લોકો ફસાયેલા છે, જેમાંથી લગભગ 200 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
3/8
જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી આ ગામોમાં વહીવટી કર્મચારીઓ  લોકોને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થાને પહોંચાડી રહ્યાં છે જો કે  ગામમાં, લોકો તેમના ઘરોમાં કિંમતી સામગ્રીના કારણે ઘર છોડવા તૈયાર ન હોવાથી પ્રશાસન મહામહેનતે શિફ્ટિંગ કરાવી રહ્યાં છે.
જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી આ ગામોમાં વહીવટી કર્મચારીઓ લોકોને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થાને પહોંચાડી રહ્યાં છે જો કે ગામમાં, લોકો તેમના ઘરોમાં કિંમતી સામગ્રીના કારણે ઘર છોડવા તૈયાર ન હોવાથી પ્રશાસન મહામહેનતે શિફ્ટિંગ કરાવી રહ્યાં છે.
4/8
વાત જાણે એમ છે કે, આ ગામોમાં અનેક મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને અનેક ઘરો જમીનદસ્ત થઈ ગયા છે. 200થી વધુ કાચા  મકાનો તોડી પાડ્યાં છે. પરિવારોને બચાવ્યા બાદ વહીવટીતંત્રે તેમને કામચલાઉ નાઇટ શેલ્ટરમાં રહેવાની વ્યવસ્થા કરી છે.
વાત જાણે એમ છે કે, આ ગામોમાં અનેક મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને અનેક ઘરો જમીનદસ્ત થઈ ગયા છે. 200થી વધુ કાચા મકાનો તોડી પાડ્યાં છે. પરિવારોને બચાવ્યા બાદ વહીવટીતંત્રે તેમને કામચલાઉ નાઇટ શેલ્ટરમાં રહેવાની વ્યવસ્થા કરી છે.
5/8
કોટા બેરેજ ડેમના તમામ દરવાજા ખોલીને 6 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.  આવી સ્થિતિમાં ચંબલ નદીના વહેણને કારણે જિલ્લાના કેશોરાઈપાટન પેટા વિભાગની હાલત પણ કફોડી બની રહી છે.
કોટા બેરેજ ડેમના તમામ દરવાજા ખોલીને 6 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ચંબલ નદીના વહેણને કારણે જિલ્લાના કેશોરાઈપાટન પેટા વિભાગની હાલત પણ કફોડી બની રહી છે.
6/8
અહીંના કેશોરાઈપાટણ નગરની કેટલીક વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે આ જ વિસ્તારના રોટેડા, ઘાટ કા બરણા ગામમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્  છે. પ્રશાસને લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. આ સાથે જ જિલ્લાની મેજ નદી પણ ગાંડીતૂર બનતા નદી આસપાસનો વિસ્તાર જળમગ્ન થઇ ગયો છે.
અહીંના કેશોરાઈપાટણ નગરની કેટલીક વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે આ જ વિસ્તારના રોટેડા, ઘાટ કા બરણા ગામમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ છે. પ્રશાસને લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. આ સાથે જ જિલ્લાની મેજ નદી પણ ગાંડીતૂર બનતા નદી આસપાસનો વિસ્તાર જળમગ્ન થઇ ગયો છે.
7/8
આખા ગામના લોકો ભયભીત છે, ગામમાં સંપૂર્ણ નિરાશા પણ છવાઇ છે. કારણ કે આ વખતે આ ગામમાં ખેડૂતોએ સોયાબીન, અડદની ખેતી કરી હતી જે  પૂરના પાણીમાં ધોવાઇ ગઇ છે.
આખા ગામના લોકો ભયભીત છે, ગામમાં સંપૂર્ણ નિરાશા પણ છવાઇ છે. કારણ કે આ વખતે આ ગામમાં ખેડૂતોએ સોયાબીન, અડદની ખેતી કરી હતી જે પૂરના પાણીમાં ધોવાઇ ગઇ છે.
8/8
ગામવાસીએ જણાવ્યું કે, ઘણા ગ્રામવાસીઓ હજુ પણ ઘર ખાલી કરવા તૈયાર નથી કારણ કે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. હવે તે ઘરની બચેલી વસ્તુઓને તેની નજર સામે નષ્ટ થતી જોઈ પણ શકતા નથી.  તેથી જ તે તેની સામે તેની સંભાળ લેવા માટે આ પૂરમાં રહેવા માંગે છે.
ગામવાસીએ જણાવ્યું કે, ઘણા ગ્રામવાસીઓ હજુ પણ ઘર ખાલી કરવા તૈયાર નથી કારણ કે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. હવે તે ઘરની બચેલી વસ્તુઓને તેની નજર સામે નષ્ટ થતી જોઈ પણ શકતા નથી. તેથી જ તે તેની સામે તેની સંભાળ લેવા માટે આ પૂરમાં રહેવા માંગે છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
'લગ્ન કરો નહી તો નોકરી ગુમાવવી પડશે', સિંગલ કર્મચારીઓને કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
Embed widget