શોધખોળ કરો

Pakistan Flood: એક કિલો ડુંગળીની કિંમત 500 રૂપિયા, પૂરથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, જુઓ Pics

પાકિસ્તાનના નાણા મંત્રી ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પૂરને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.

પાકિસ્તાનના નાણા મંત્રી ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પૂરને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં પૂર

1/9
Pakistan Flood: પાકિસ્તાનમાં પૂરના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં થયેલા વધારા વચ્ચે, પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે.
Pakistan Flood: પાકિસ્તાનમાં પૂરના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં થયેલા વધારા વચ્ચે, પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે.
2/9
લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાં વિનાશક પૂરના કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરે તેવી શક્યતા છે.
લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાં વિનાશક પૂરના કારણે વિવિધ શાકભાજી અને ફળોના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરે તેવી શક્યતા છે.
3/9
પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. આ સાથે મકાનો અને હોટલોને પણ નુકસાન થયું છે.
પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. આ સાથે મકાનો અને હોટલોને પણ નુકસાન થયું છે.
4/9
ન્યૂઝ એજન્સી NAIએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે જાહેરાત કરી છે કે તેઓ પૂર અને ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓની વધેલી કિંમતોને કારણે ભારત સાથે વેપાર માર્ગ ખોલશે.
ન્યૂઝ એજન્સી NAIએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે જાહેરાત કરી છે કે તેઓ પૂર અને ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓની વધેલી કિંમતોને કારણે ભારત સાથે વેપાર માર્ગ ખોલશે.
5/9
પાકિસ્તાનના નાણા મંત્રી ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પૂરને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.
પાકિસ્તાનના નાણા મંત્રી ઈસ્માઈલે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પૂરને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા 10 અબજ ડોલરનું નુકસાન થયું છે.
6/9
પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. આ સાથે મકાનો અને હોટલોને પણ નુકસાન થયું છે.
પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીના પુરવઠાને ભારે અસર થઈ છે. આ સાથે મકાનો અને હોટલોને પણ નુકસાન થયું છે.
7/9
લાહોર સ્થિત બજારના જથ્થાબંધ વેપારી રિઝવીએ જણાવ્યું હતું કે,
લાહોર સ્થિત બજારના જથ્થાબંધ વેપારી રિઝવીએ જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં ડુંગળી અને ટામેટાંની કિંમત 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. એ જ રીતે બટાકાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 120 કિલો થઈ ગઈ છે.
8/9
લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહજાદ ચીમાએ જણાવ્યું કે પૂરના કારણે બજારમાં કેપ્સિકમ જેવા શાકભાજીની પણ અછત સર્જાઈ છે. ચીમાએ કહ્યું કે સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે.
લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહજાદ ચીમાએ જણાવ્યું કે પૂરના કારણે બજારમાં કેપ્સિકમ જેવા શાકભાજીની પણ અછત સર્જાઈ છે. ચીમાએ કહ્યું કે સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે.
9/9
તેમણે કહ્યું કે તફ્તાન બોર્ડર (બલુચિસ્તાન) દ્વારા ઈરાનથી શાકભાજીની આયાત કરવી એટલી સરળ નથી કારણ કે ઈરાન સરકારે આયાત અને નિકાસ પર ટેક્સ વધાર્યો છે.
તેમણે કહ્યું કે તફ્તાન બોર્ડર (બલુચિસ્તાન) દ્વારા ઈરાનથી શાકભાજીની આયાત કરવી એટલી સરળ નથી કારણ કે ઈરાન સરકારે આયાત અને નિકાસ પર ટેક્સ વધાર્યો છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget