શોધખોળ કરો

IPL 2021, CSK Team: ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર ટૂર્નામેન્ટમાંથી અચાનક થઈ ગયો બહાર 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થઈ રહી છે. ત્યારે આ ટૂર્નામેન્ટની શરુઆત પહેલા એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ(Chennai Super Kings) ને મોટો ઝટકો લાગ્યો છે.

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થઈ રહી છે. ત્યારે આ ટૂર્નામેન્ટની શરુઆત પહેલા એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ(Chennai Super Kings) ને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) અચાનક ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડ અંગત કારણો આપી ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. 


 હેઝલવુડે (Hazlewood) આઈપીએલ 2021 (IPL2021)માંથી પોતાનું નામ પરત લેવાની જાણકારી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ઈન્ટરવ્યૂમાં  આપી હતી. તેણે કહ્યું હતું, હું છેલ્લા 10 મહિનાથી બાયો બબલમાં છું. એવામાં હવે હું ક્રિકેટથી વિરામ લેવા માંગું છું. વાસ્તવમાં હવે હું મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માંગુ છું. હવે હું આવતા બે મહિના ઓસ્ટ્રેલિયામાં રહીશ.

હેઝલવુડે વધુમાં કહ્યું કે, આગળ અમારે વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશના પ્રવાસ પર જવાનું છે. તેના બાદ ટી 20 વર્લ્ડ કપ અને ત્યારબાદ એસિઝ શ્રેણી રમવાની છે. એનો મતલબ એ છે કે આગામી એક વર્ષ ખૂબ જ વ્યસ્ત રહેશે. તેથી જ મેં આઈપીએલ 2021 થી અલગ થવાનું નક્કી કર્યું છે.


ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સે (CSK)આઈપીએલ 2020ની હરાજીમાં હેઝલવુડને ખરીદ્યો હતો. જો કે, ગત વર્ષે તેને માત્ર ત્રણ મેચ જ રમવા મળી હતી. તેમાં એક વિકેટ લેવામાં સફળ થયો હતો.  ગત વર્ષે આઈપીએલનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ભારતમાં જ યોજાઈ રહી છે.  એવામાં હેઝલવુડ ચેન્નઈ માટે ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકતો હતો. 

ધોનીનો સાથ મળતાં જ પુજારાએ બદલી બેટિંગ સ્ટાઇલ, નેટ્સમાં ફટકાર્યા ઉપરાછાપરી છગ્ગા, વીડિયો વાયરલ

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર, મિશેલ માર્શની જગ્યાએ આ દિગ્ગજ ખેલાડીને કર્યો સામેલ

દિગ્ગજ સુનિલ ગાવસ્કરે IPL 2021માં કઇ ટીમને ચેમ્પિયન બનવાની કરી ભવિષ્યવાણી, જાણો કેમ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
India Energy Weekની આજથી શરૂઆત,  PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
Embed widget