શોધખોળ કરો

Rice : ટામેટાએ ભારતને રડાવ્યું પણ હવે ચોખા આખી દુનિયાને રડાવશે

આ વખતે વિશ્વભરમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેથી જ ભારતે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

Rice Crisis : દુનિયામાં રોટલી ખાનારા કરતા ચોખા ખાનારા લોકોની સંખ્યા વધુ છે. ભારતમાં પણ તમને એવા ઘણા લોકો જોવા મળશે કે, જેઓ દિવસમાં એક વખત ભાત ન ખાય તો સંતોષ અનુભવતા નથી. જો કે હવે ભાતના શોખીન લોકોને મુશ્કેલી પડશે. કારણ કે, આ વખતે વિશ્વભરમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેથી જ ભારતે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ પ્રતિબંધને કારણે દેશની બહાર રહેતા ભારતીય લોકો ભારતીય ચોખા ખાઈ શકશે નહીં. જેના કારણે અમેરિકા અને કેનેડાના માર્કેટમાં હોબાળો મચી ગયો છે. ત્યાં રહેલા એનઆરઆઈએ હવે બજારમાંથી ભારતીય ચોખા ખરીદવા અને સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી તેઓ ભવિષ્યમાં તેનો સ્વાદ માણી શકે.

આ ચોખાની કટોકટી શા માટે થઈ રહી છે?

અત્યારે સમગ્ર વિશ્વ ચોખાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ફિચ સોલ્યુશન્સે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે, મોટા ચોખા ઉત્પાદક દેશોમાં ચોખાના ઉત્પાદનમાં ઝડપથી ઘટાડો થયો છે. તેના કરતાં આગામી સમયમાં ચોખાના ઉત્પાદનનો ગ્રાફ નીચો જાય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ચોખાનું ઉત્પાદન પહેલા કરતા ઘણું ઓછું થયું છે. ઉલ્લેખનીય છે કે, ફિચ સોલ્યુશન્સના કોમોડિટી એનાલિસ્ટ ચાર્લ્સ હાર્ટના જણાવ્યા અનુસાર, આ વર્ષે બજારમાં લગભગ 18.6 મિલિયન ટન ચોખાની અછત છે.

ઉત્પાદનના અભાવ પાછળનું કારણ શું? 

ચોખાના ઉત્પાદનના અભાવના મુખ્ય કારણોની વાત કરીએ તો રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન અને પાકિસ્તાન જેવા ચોખા ઉત્પાદક દેશોમાં ખરાબ હવામાન અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો છે. હવે જ્યારે વિશ્વમાં ચોખાની અછત છે ત્યારે ભારતના વેપારીઓ સારા ભાવે ચોખાની વિદેશમાં નિકાસ કરશે. પરંતુ જો આ નિકાસ વધશે તો દેશમાં ચોખાના ભાવ આસમાને પહોંચી જશે. આ કારણોસર, સરકારે પહેલાથી જ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે, હવે ચોખા ભારતની બહાર જઈ શકશે નહીં અને ભારતમાં તેની કિંમતો વધારે નહીં વધે.

ભારતમાં ચોખાનું ઉત્પાદન કેટલું?

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2021-22માં 129,471 ટન ચોખાનું ઉત્પાદન થયું હતું. જ્યારે વર્ષ 2022-23માં ભારતમાં ચોખાનું ઉત્પાદન લગભગ 136,000 ટન હતું. જ્યારે 2023-24માં આ ઉત્પાદન  134,000 ટન થયું હતું. જો કે, આ હોવા છતાં ભારતની સ્થિતિ બીજા દેશો કરતા સારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Embed widget