શોધખોળ કરો

Gajakesari Raj Yog: મીન રાશિમાં બની રહ્યો છે આ મહાન યોગ, આ રાશિના જાતકો થશે

મીન રાશિમાં ગજકેસરી રાજયોગની રચના સાથે, આ 3 રાશિઓને કારકિર્દી અને વ્યવસાયમાં બમ્પર સફળતા મળવાની પ્રબળ તકો મળશે.

Gajakesari Raj Yog: મીન રાશિમાં ગજકેસરી રાજયોગની રચના સાથે, આ 3 રાશિઓને કારકિર્દી અને વ્યવસાયમાં બમ્પર સફળતા મળવાની પ્રબળ તકો  મળશે,

આ રાશિના જાતકોને ગજકેસરી યોગના કારણે લાભ થશે

વૃષભ: ગજકેસરી રાજયોગની અસરને કારણે વૃષભ રાશિના લોકોની આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. જો કોઈ સરકારી કામ અટક્યું હોય તો આ સમય દરમિયાન તમારું કામ થઈ જશે. તમે પૈસા કમાવવાના નવા સ્ત્રોત શોધવામાં સફળ થશો.

કર્ક રાશિ : ગજકેસરી યોગ બનવાથી કર્ક રાશિના જાતકોને વ્યવસાય અને કારકિર્દીમાં વૃદ્ધિ થશે. આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદેશ પ્રવાસની તકો છે. જેઓ વિદેશ જવાનું વિચારી રહ્યા છે. તેમની વિદેશ યાત્રા ફાયદાકારક સાબિત થશે. વેપારમાં સારો ફાયદો થવાની સંભાવના છે.  પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃશ્ચિક રાશિફળ: ગજકેસરી રાજયોગની અસરથી તમને અચાનક નાણાકીય લાભ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને અપેક્ષિત સફળતા મળશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.

કુંભ: તમારી ગોચર કુંડળીમાંથી બીજા સ્થાને ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષમાં આ ઘરને પૈસા અને વાણીનું ઘર કહેવામાં આવે છે. આ કારણે તમને બિઝનેસમાં સારો ફાયદો થશે. આ દરમિયાન લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદમાંથી મુક્તિ મળશે. જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને વિશેષ લાભ મળી શકે છે. તમારે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે.

સૂર્યાસ્તમાં બાદ ન કરો આ કામ 

  • સૂર્યાસ્તમાં બાદ ન કરો આ કામ 
  • સૂર્યાસ્ત બાદ કેટલાક કામ ન કરવા
  • શાસ્ત્રમાં આ કામ કરવાનો નિષેધ છે.
  • સૂર્યાસ્ત બાદ કર સંજવારી ન કરો 
  • તુલસીના છોડને ન સ્પર્શ કરો 
  • સૂર્યાસ્ત બાદ તુલસી પત્ર ન તોડો
  • સંધ્યા સમયે ન ઉંઘવું જોઇએ
  • તેનાથી વ્યક્તિ રોગીષ્ટ  બને છે
  • ઘરના ઉંબરા પર ન બેસવું જોઇએ
  • જેનાથી લક્ષ્મી પ્રવેશ નથી કરી શકતી

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget