શોધખોળ કરો

અયોધ્યામાં ટૂંકમાં સ્થપાશે 152 મીટર ઉંચુ ભગવાન રામનું સ્ટેચ્યુ, જગ્યા થઈ નક્કી

1/4
 ભગવાન રામના સ્ટેચ્યુ માટે આર્કિટેક્ટ નક્કી થઈ ગયો અને ટૂંકમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માંથી તેની મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ જશે.   સૂત્રો અનુસાર સરકારને વિશ્વાસ છે કે 4 મહિનાની અંદર તેના પર કામ શરૂ થઈ જશે. કહેવાય છે કે, તેના નિર્માણ કાર્યમાં 330 કરોડ રૂપિયાનો ખર્ચ   આવશે.
ભગવાન રામના સ્ટેચ્યુ માટે આર્કિટેક્ટ નક્કી થઈ ગયો અને ટૂંકમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માંથી તેની મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. સૂત્રો અનુસાર સરકારને વિશ્વાસ છે કે 4 મહિનાની અંદર તેના પર કામ શરૂ થઈ જશે. કહેવાય છે કે, તેના નિર્માણ કાર્યમાં 330 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
2/4
સ્ટેચ્યુ ભલે 108 મીટરનું હોય, પરંતુ તેનું પેડસ્ટલ અંદાજે 44 મીટરનું હશે. માટે આ સમગ્ર સ્ટેટ્યુ 152 મીટર સુધીનું થઈ જશે. જણાવીએ કે થોડા   દિવસ પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, રામનું સ્ટેચ્યુ કોરિયાની રાણી રહેલ   ક્વીન હોના સ્મારક પાસે જ લગાવવામાં આવશે.
સ્ટેચ્યુ ભલે 108 મીટરનું હોય, પરંતુ તેનું પેડસ્ટલ અંદાજે 44 મીટરનું હશે. માટે આ સમગ્ર સ્ટેટ્યુ 152 મીટર સુધીનું થઈ જશે. જણાવીએ કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, રામનું સ્ટેચ્યુ કોરિયાની રાણી રહેલ ક્વીન હોના સ્મારક પાસે જ લગાવવામાં આવશે.
3/4
 જણાવીએ કે, સરકારનો પ્રયત્ન છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) અંતર્ગત અયોધ્યામાં અનેક પ્રોજેક્ટ માટે 755 કરોડ રૂપિયા   મેળવવામાં આવે. રામના સેટ્યુ ઉપરાંત અયોધ્યાના વિકાસ અને નવી અયોધ્યા ટાઉનશિપ જેવા અનેક પ્રોજેક્ટ શરૂ થશે.
જણાવીએ કે, સરકારનો પ્રયત્ન છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) અંતર્ગત અયોધ્યામાં અનેક પ્રોજેક્ટ માટે 755 કરોડ રૂપિયા મેળવવામાં આવે. રામના સેટ્યુ ઉપરાંત અયોધ્યાના વિકાસ અને નવી અયોધ્યા ટાઉનશિપ જેવા અનેક પ્રોજેક્ટ શરૂ થશે.
4/4
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરને લઈને ભલે હજુ શંકા હોય, પરંતુ ભગવાન રામની મોટું અને ભવ્ય સ્ટેચ્યુ ક્યાં લાગશે તે નક્કી થઈ ગયું છે.   અયોધ્યામાં નવ્ય અયોદ્યા પ્રોજેક્ટ અંતર્ગત 108 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિ લગાવવા માટે સરયૂ નદીની પાસે જ ‘ક્વીન હો’ મેમોરિયલની   પાસે એક જગ્યા નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરને લઈને ભલે હજુ શંકા હોય, પરંતુ ભગવાન રામની મોટું અને ભવ્ય સ્ટેચ્યુ ક્યાં લાગશે તે નક્કી થઈ ગયું છે. અયોધ્યામાં નવ્ય અયોદ્યા પ્રોજેક્ટ અંતર્ગત 108 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિ લગાવવા માટે સરયૂ નદીની પાસે જ ‘ક્વીન હો’ મેમોરિયલની પાસે એક જગ્યા નક્કી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
ACB Trap: વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા
International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા
Embed widget