શોધખોળ કરો

અયોધ્યામાં ટૂંકમાં સ્થપાશે 152 મીટર ઉંચુ ભગવાન રામનું સ્ટેચ્યુ, જગ્યા થઈ નક્કી

1/4
 ભગવાન રામના સ્ટેચ્યુ માટે આર્કિટેક્ટ નક્કી થઈ ગયો અને ટૂંકમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માંથી તેની મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. સૂત્રો અનુસાર સરકારને વિશ્વાસ છે કે 4 મહિનાની અંદર તેના પર કામ શરૂ થઈ જશે. કહેવાય છે કે, તેના નિર્માણ કાર્યમાં 330 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
ભગવાન રામના સ્ટેચ્યુ માટે આર્કિટેક્ટ નક્કી થઈ ગયો અને ટૂંકમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માંથી તેની મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. સૂત્રો અનુસાર સરકારને વિશ્વાસ છે કે 4 મહિનાની અંદર તેના પર કામ શરૂ થઈ જશે. કહેવાય છે કે, તેના નિર્માણ કાર્યમાં 330 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
2/4
સ્ટેચ્યુ ભલે 108 મીટરનું હોય, પરંતુ તેનું પેડસ્ટલ અંદાજે 44 મીટરનું હશે. માટે આ સમગ્ર સ્ટેટ્યુ 152 મીટર સુધીનું થઈ જશે. જણાવીએ કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, રામનું સ્ટેચ્યુ કોરિયાની રાણી રહેલ ક્વીન હોના સ્મારક પાસે જ લગાવવામાં આવશે.
સ્ટેચ્યુ ભલે 108 મીટરનું હોય, પરંતુ તેનું પેડસ્ટલ અંદાજે 44 મીટરનું હશે. માટે આ સમગ્ર સ્ટેટ્યુ 152 મીટર સુધીનું થઈ જશે. જણાવીએ કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, રામનું સ્ટેચ્યુ કોરિયાની રાણી રહેલ ક્વીન હોના સ્મારક પાસે જ લગાવવામાં આવશે.
3/4
 જણાવીએ કે, સરકારનો પ્રયત્ન છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) અંતર્ગત અયોધ્યામાં અનેક પ્રોજેક્ટ માટે 755 કરોડ રૂપિયા મેળવવામાં આવે. રામના સેટ્યુ ઉપરાંત અયોધ્યાના વિકાસ અને નવી અયોધ્યા ટાઉનશિપ જેવા અનેક પ્રોજેક્ટ શરૂ થશે.
જણાવીએ કે, સરકારનો પ્રયત્ન છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) અંતર્ગત અયોધ્યામાં અનેક પ્રોજેક્ટ માટે 755 કરોડ રૂપિયા મેળવવામાં આવે. રામના સેટ્યુ ઉપરાંત અયોધ્યાના વિકાસ અને નવી અયોધ્યા ટાઉનશિપ જેવા અનેક પ્રોજેક્ટ શરૂ થશે.
4/4
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરને લઈને ભલે હજુ શંકા હોય, પરંતુ ભગવાન રામની મોટું અને ભવ્ય સ્ટેચ્યુ ક્યાં લાગશે તે નક્કી થઈ ગયું છે. અયોધ્યામાં નવ્ય અયોદ્યા પ્રોજેક્ટ અંતર્ગત 108 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિ લગાવવા માટે સરયૂ નદીની પાસે જ ‘ક્વીન હો’ મેમોરિયલની પાસે એક જગ્યા નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરને લઈને ભલે હજુ શંકા હોય, પરંતુ ભગવાન રામની મોટું અને ભવ્ય સ્ટેચ્યુ ક્યાં લાગશે તે નક્કી થઈ ગયું છે. અયોધ્યામાં નવ્ય અયોદ્યા પ્રોજેક્ટ અંતર્ગત 108 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિ લગાવવા માટે સરયૂ નદીની પાસે જ ‘ક્વીન હો’ મેમોરિયલની પાસે એક જગ્યા નક્કી કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget