શોધખોળ કરો

PIB Fact Check: શું 2025 સુધીમાં 87% ભારતીયોને દૂધમાં ભેળસેળને કારણે કેન્સર થશે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી રહેલી નકલી નોટિસ જણાવે છે કે WHOએ એક એડવાઈઝરી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 87 ટકા ભારતીયો કેન્સરનો શિકાર બની શકે છે.

PIB Fact Check: હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતમાં દૂધમાં ભેળસેળને કારણે લોકોનું કેન્સરથી મોત થવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સરકાર તરફતી પીઆઈબીએ ખુલાસો કર્યો છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ-ચેકિંગ ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલી એક મહત્વપૂર્ણ સૂચનામાં જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારત સરકાર (GoI) ને દૂધમાં ભેળસેળ સંબંધિત કોઈ એડવાઇઝરી જારી કરી નથી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, દૂધમાં ભેળસેળને કારણે ભારતીયોને કેન્સર તરફ દોરી જશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી રહેલી નકલી નોટિસ જણાવે છે કે WHOએ એક એડવાઈઝરી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં 87 ટકા ભારતીયો કેન્સરનો શિકાર બની શકે છે. એડવાઈઝરીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતીય બજારોમાં જે દૂધ વેચાઈ રહ્યું છે તે ભેળસેળયુક્ત છે અને જો તે તેનું સેવન કરવામાં આવે તો કેન્સરનું જોખમ વધારે છે. જો આ ભેળસેળને અંકુશમાં લેવામાં નહીં આવે તો ભારતની મોટી વસ્તી કેન્સરનો ભોગ બની જશે. ભારતમાં વેચાતા લગભગ 68.7% દૂધ ભેળસેળયુક્ત છે.

પીઆઈબી ફેક્ટ ચેકે આ મામલે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. ટ્વીટમાં કહ્યું છે કે, "શું વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવી એડવાઈઝરી જારી કરી છે કે ભારતમાં ઉપલબ્ધ દૂધમાં ભેળસેળને કારણે 87% ભારતીયોને 8 વર્ષમાં કેન્સર થશે? નથી. આ દાવો ખોટો છે. WHO એ આવી કોઈ એડવાઈઝરી જારી કરી નથી.”

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget