શોધખોળ કરો

ઘર ખરીદવા પર મોદી સરકારની ભેટ, હોમ લોન પર મળશે 4% સબસિડી, જાણો નિયમ અને શરતો

PMAY-U 2.0: ઓછી આવક ધરાવતા પરિવારો માટે આવાસ યોજના, આવક મર્યાદા અને અન્ય શરતો જાણો

Pradhan Mantri Awas Yojana: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 (PMAY-U 2.0) હેઠળ ઓછી આવક ધરાવતા પરિવારોને ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થવા માટે હોમ લોન પર 4% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ યોજના ‘હાઉઝિંગ ફોર ઓલ’ના વિઝન સાથે દેશભરના પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે.

કોણ છે પાત્ર?

આ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), ઓછી આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG)ના પરિવારો જ સબસિડી મેળવવા માટે પાત્ર છે. પાત્રતા માટે આવકનો પુરાવો આપવો જરૂરી છે. આવક મર્યાદા નીચે મુજબ છે:

EWS: વાર્ષિક આવક ₹3 લાખ સુધી

LIG: વાર્ષિક આવક ₹3 લાખથી ₹6 લાખ સુધી

MIG: વાર્ષિક આવક ₹6 લાખથી ₹9 લાખ સુધી

જો તમે 1 સપ્ટેમ્બર, 2024 પછી ઘર ખરીદવા, ફરીથી વેચવા અથવા બાંધવા માટે હોમ લોન લીધી હોય, તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજના આગામી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.

સબસિડીની વિગતો:

₹35 લાખ સુધીની કિંમતના મકાન માટે ₹25 લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થી 12 વર્ષની મુદત માટે પ્રથમ ₹8 લાખની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે.

EWS કેટેગરીના પાત્ર પરિવારોને તેમની ઉપલબ્ધ જમીન પર 45 ચોરસ મીટર સુધીના નવા પાકાં મકાનો બનાવવા માટે ₹2.5 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.

કોણ પાત્ર નથી?

છેલ્લા 20 વર્ષમાં કેન્દ્ર સરકાર, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર અથવા સ્થાનિક સ્વરાજ્યની કોઈપણ આવાસ યોજના હેઠળ મકાન મેળવનાર લાભાર્થી.

31.12.2023 પછી કોઈપણ કારણોસર કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિ (CSMC) દ્વારા ઘટાડવામાં આવેલ PMAY-U હેઠળના મકાનોના લાભાર્થી.

પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી ચાર ઘટકો દ્વારા લાગુ કરવામાં આવે છે:

લાભાર્થી આધારિત બાંધકામ

ભાગીદારી પરવડે તેવા આવાસ

પરવડે તેવા ભાડાના મકાનો

વ્યાજ સબસિડી યોજના

પાત્ર લાભાર્થીઓને પાંચ વાર્ષિક હપ્તામાં ₹1.80 લાખ સુધીની કેન્દ્રીય સહાય આપવામાં આવે છે. ભાગીદારીમાં પરવડે તેવા આવાસ વર્ટિકલ EWS લાભાર્થીઓને કાયમી મકાનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.

આ પણ વાંચો....

Budget 2025: સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરશે! સરકારી કર્મચારીઓનો બેઝિક પગાર 18000 થી વધીને 51000 રૂપિયા થશે!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યાHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget