શોધખોળ કરો

Andhra Pradesh Capital: આંધ્ર પ્રદેશની નવી રાજધાની હશે વિશાખાપટ્ટનમ, મુખ્યમંત્રી જગન રેડ્ડીએ કરી જાહેરાત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મંગળવારે જાહેરાત કરી કે વિશાખાપટ્ટનમ શહેર રાજ્યની રાજધાની બનવા જઈ રહ્યું છે.

Andhra Pradesh New Capital: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મંગળવારે જાહેરાત કરી કે વિશાખાપટ્ટનમ શહેર રાજ્યની રાજધાની બનવા જઈ રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, "હું તમને બધાને વિશાખાપટ્ટનમમાં આમંત્રિત કરવા આવ્યો છું જે આગામી દિવસોમાં આપણી રાજધાની બનવા જઈ રહી છે. હું પણ આવનારા મહિનામાં વિશાખાપટ્ટનમ શિફ્ટ થઈશ."

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે 3 અને 4 માર્ચે વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક સમિટનું આયોજન કરી રહ્યા છીએ... હું તમને બધાને સમિટમાં વ્યક્તિગત રીતે આમંત્રિત કરવા આવ્યો છું." રેડ્ડીએ વિદેશી અને સ્થાનિક રોકાણકારોને વિનંતી કરી કે અમારી પાસે આવો અને જુઓ કે આંધ્ર પ્રદેશ રાજ્યમાં વેપાર કરવો કેટલો સરળ છે.

અગાઉ, રેડ્ડીએ વિશાખાપટ્ટનમને રાજ્ય વહીવટીતંત્રની બેઠક તરીકે પ્રસ્તાવિત કર્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે રાજ્યનું ભાવિ વિકેન્દ્રિત વિકાસ પર આધારિત છે. મુખ્ય મથક તરીકે, તે રાજ્યના રાજ્યપાલનો આધાર પણ હશે, જ્યારે વિધાનસભા અમરાવતીથી કાર્ય કરશે. તેમણે કહ્યું હતું કે 1956માં તત્કાલીન મદ્રાસ રાજ્યમાંથી આંધ્રના અલગ થયા બાદ હાઈકોર્ટને કુર્નૂલમાં ખસેડવામાં આવશે, જે એક સમયે રાજધાની હતી.

રેડ્ડીનું માનવું છે કે સમગ્ર રાજ્યમાં કાર્યકારી અને ન્યાયિક કાર્યોની  સીટોનુ વિતરણ,  સમાન પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે. જ્યારે દેશમાં તેની કોઈ સમાનતા નથી. યુવજવ શ્રમિક રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી) પાર્ટીમાં તેમના કટ્ટર સમર્થકો કહે છે કે આ  અનેક રાજધાની  શહેરોના અનુભવોથી પ્રેરિત છે.  

મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી. પછી 2020 માં, રાજ્યએ ત્રણ પાટનગર બનાવવાની યોજના બનાવી. જેમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલનો સમાવેશ થાય છે.

માર્ચમાં વિશાખાપટ્ટનમમાં યોજાનારી 'ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ' માટેની તૈયારીની બેઠકને સંબોધતા રેડ્ડીએ જણાવ્યું હતું કે તેઓ આગામી મહિનાઓમાં તેમની ઓફિસને  શહેરમાં શિફ્ટ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3  જિલ્લામાં યલો  એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાંત રાજનીતિના ઊંડા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : રિ-કન્સ્ટ્રકશન કરવું તો પડ્યું!
Hun To Bolish : હું તો બોલીશ : જો બકા ખાડા તો રહેવાના જ
Bhavnagar Accident Case: ભાવનગરમાં પોલીસ પુત્રના અકસ્માતનો કેસ, પાલીસે આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રકશન
Gujarat Rains Forecast: રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3  જિલ્લામાં યલો  એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
શું એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી હાથ મિલાવશે? અંબાદાસ દાનવેએ શિવસેના વિશે આપ્યું મોટું નિવેદન
શું એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી હાથ મિલાવશે? અંબાદાસ દાનવેએ શિવસેના વિશે આપ્યું મોટું નિવેદન
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
'હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે.... ': અમિત શાહે કોને આપી ચીમકી
'હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે.... ': અમિત શાહે કોને આપી ચીમકી
Embed widget