શોધખોળ કરો

ભારતમાં કેટલા શરણાર્થીઓ રહે છે? ક્યાં દેશમાંથી સૌથી વધુ શરણાર્થીઓ ભારત આવ્યાં? જાણો સમગ્ર વિગત

Refugees in India :ઘણા લોકો અન્ય દેશોમાં પોતાને સુરક્ષિત રાખવાનો માર્ગ શોધે છે. તેઓ સરહદ પાર કરીને બીજા દેશોમાં પહોંચી જાય છે. હવે સવાલ એ થાય છે કે ભારતમાં આવા લોકોની સંખ્યા કેટલી છે.

Refugees in India : શરણાર્થી એટલે એવા લોકો કે જેઓ પોતાના દેશની ખરાબ પરિસ્થિતિ, યુદ્ધ, રાજકીય ઉથલપાથલને કારણે ઉદ્ભવતા ડરથી બીજા દેશમાં આશ્રય લે છે. જ્યાં તેઓને નાગરિકતા મળતી નથી અને તેઓ પોતાના વાસ્તવિક દેશમાં જવા માંગતા નથી. ઘણા લોકો પોતાનો દેશ છોડી અન્ય દેશોમાં પોતાને સુરક્ષિત રાખવાનો માર્ગ શોધે છે. તેઓ સરહદ પાર કરીને બીજા દેશોમાં પહોંચી જાય છે. હવે સવાલ એ થાય છે કે ભારતમાં આવા લોકોની સંખ્યા કેટલી છે. ભારતમાં કેટલા નાગરિકો અન્ય દેશોમાંથી આવીને આશરો લઈ રહ્યા છે? તો જવાબ છે 46 હજાર રેફ્યુજીઓ  UNHCRના ચોપડે નોંધાયેલા છે. 

ભારતમાં 46 હજાર શરણાર્થીઓ 
યુનાઇટેડ નેશન હાઈ કમિશન ફોર રેફ્યુજી - UNHCR મુજબ, 31 જાન્યુઆરી 2022 સુધીમાં, 46,000 થી વધુ શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ ભારતમાં નોંધાયેલા છે. આ મુખ્યત્વે મ્યાનમાર અને અફઘાનિસ્તાનના છે. ભારતમાં શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં રહે છે. 46% શરણાર્થીઓ મહિલાઓ અને છોકરીઓ છે અને 36% બાળકો છે.

ભારત દાયકાઓથી વિવિધ શરણાર્થી જૂથોની યજમાની કરી રહ્યું છે અને બળજબરીથી વિસ્થાપિત થયેલા ઘણા લોકો માટે ઉકેલો શોધી કાઢ્યા છે.UNHCR 11 રાજ્યોમાં શરણાર્થીઓને મદદ કરવાના સરકારી પ્રયાસોને સમર્થન આપે છે. તે NGO સહિત વિવિધ સેવાભાવિ સંસ્થાઓ  સાથે નજીકથી કામ કરે છે.

17,933 શ્રીલંકન શરણાર્થીઓ સ્વદેશ પરત ફર્યા 
અહેવાલ મુજબ 2002થી ફેબ્રુઆરી 2022 સુધીમાં 17,933 શ્રીલંકાના શરણાર્થીઓ UNHCRની સહાયથી સ્વેચ્છાએ સ્વદેશ પાછા ફર્યા છે.ભારત અનાદિ કાળથી શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ માટે ઉદાર યજમાન છે અને દેશમાં ઘણા શરણાર્થી સમુદાયો વિકસ્યા છે.ભારતમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓની યજમાની કરવાની લાંબી પરંપરા છે.ભારત વિશ્વાસપાત્ર ભાગીદાર છે, ખાતરી આપે છે કે જેમને મદદની જરૂર છે તેઓને જગ્યા અને સુરક્ષા મળશે.

UNHCR ભારતમાં 1981 થી કામ કરી રહ્યું છે
UNHCR ભારતમાં શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓની સુરક્ષા માટે 1981 થી કામ કરી રહ્યું છે. ભારત સરકારના પ્રયાસો દ્વારા સમર્થિત UNHCR ભારતના 11 રાજ્યોમાં સ્થિત ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નીતિ આયોગ, NGO સાથે કામ કરે છે. તાજેતરમાં પડોશી દેશોમાં હિંસા અને અસ્થિરતાને કારણે નોંધણી અને સહાયતા મેળવવા માટે ભારતમાં UNHCR આશ્રય શોધનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Embed widget