શોધખોળ કરો

Ram Temple: સુરતના જ્વેલર્સે રામ મંદિરની થીમ પર બનાવ્યો હીરાનો નેકલેસ, પાંચ હજાર ડાયમંડ અને બે કિલો ચાંદીનો કરાયો ઉપયોગ

Ram Temple: સુરતના એક હીરાના વેપારીએ 5000 અમેરિકન ડાયમંડ અને બે કિલો ચાંદીનો ઉપયોગ કરીને રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે.

Ram Temple:  સુરતના એક હીરાના વેપારીએ 5000 અમેરિકન ડાયમંડ અને બે કિલો ચાંદીનો ઉપયોગ કરીને રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. 40 કારીગરોએ 35 દિવસમાં ડિઝાઇન પૂર્ણ કરી હતી. રસેશ જ્વેલર્સના ડાયરેક્ટર કૌશિક કાકડિયાએ જણાવ્યું કે નેકલેસમાં 5000થી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બે કિલોગ્રામ ચાંદીથી બનેલું છે. સરસાણા જ્વેલરી એક્સપો દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રામમંદિરનો દરબાર અને મૂર્તિ મુકવામાં આવી છે.

સુરતના એક હીરાના વેપારીએ 5000થી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરીને રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. હીરાના વેપારીએ તેને અયોધ્યામાં રામ મંદિર માટે ભેટ આપવાનો નિર્ણય કર્યો છે.

ચાંદી અને અમેરિકન હીરાથી બનેલા આ નેકલેસ ઉપરાંત સુરતના વેપારીએ સોના-ચાંદીમાંથી રામ દરબારની સાથે સાથે ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની મૂર્તિઓ પણ બનાવી છે. જે સરસાણા જ્વેલરી એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

22મી જાન્યુઆરીએ રામ મંદિરની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા        

 શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવતા વર્ષે 22 જાન્યુઆરીએ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાને બિરાજમાન કરાવવાનો નિર્ણય લીધો. ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા ભારતના લોકો માટે આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.

રસેશ જ્વેલર્સના ડાયરેક્ટર કૌશિક કાકડિયાએ જણાવ્યું કે નેકલેસમાં 5000થી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બે કિલોગ્રામ ચાંદીથી બનેલું છે. અમે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરથી પ્રેરિત છીએ.

નેકલેસના તાર પર મુખ્ય પાત્રો કોતરેલા છે

તેમણે કહ્યું હતું કે આ કોઈ વ્યવસાયિક હેતુ માટે નથી. અમે તેને રામ મંદિરમાં ભેટ આપવા માંગીએ છીએ. અમે એ ઈરાદાથી બનાવ્યું હતું કે અમે પણ રામ મંદિર માટે કંઈક ભેટ આપવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે રામાયણના મુખ્ય પાત્રોને હારમાં દર્શાવવામાં આવ્યા છે. રામ દરબાર અને મૂર્તિઓ અયોધ્યા મોકલવામાં આવશે, જે રામ મંદિરની ભવ્યતાને વધારવામાં ફાળો આપશે. તેને બનાવનાર કારીગરોએ કહ્યું કે અમે અમારી કળા અને કારીગરી દ્વારા અમારું સન્માન આપવા માંગતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત,  અમરેલીમાં મહિલા ઘાયલ
Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત, અમરેલીમાં મહિલા ઘાયલ
Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ
Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ
Char Dham Yatra: ગંગોત્રી જતા ગુજરાતી પરિવારોને અકસ્માત નડ્યો, તમામ સુરક્ષિત
Char Dham Yatra: ગંગોત્રી જતા ગુજરાતી પરિવારોને અકસ્માત નડ્યો, તમામ સુરક્ષિત
પોઇચા કરુણાંતિકાઃ નદીમાં ડૂબેલા સાત પૈકી ત્રણના મૃતદેહ મળ્યા, ચાર હજુ લાપતા
પોઇચા કરુણાંતિકાઃ નદીમાં ડૂબેલા સાત પૈકી ત્રણના મૃતદેહ મળ્યા, ચાર હજુ લાપતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Saurashtra Lighting Strike | જીવલેણ વીજળી! | સૌરાષ્ટ્રમાં 5 લોકોને ભરખી ગઈSaurashtra Rain | સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધુંઆધાર વરસાદ , જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?Hun To Bolish | હું તો બોલીશ | મોતના ખાડા કોનું પાપ?Kutch Rain | કચ્છમાં રસ્તો બેટમાં ફેરવાયો | લોકો જોવા ઉમટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત,  અમરેલીમાં મહિલા ઘાયલ
Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત, અમરેલીમાં મહિલા ઘાયલ
Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ
Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ
Char Dham Yatra: ગંગોત્રી જતા ગુજરાતી પરિવારોને અકસ્માત નડ્યો, તમામ સુરક્ષિત
Char Dham Yatra: ગંગોત્રી જતા ગુજરાતી પરિવારોને અકસ્માત નડ્યો, તમામ સુરક્ષિત
પોઇચા કરુણાંતિકાઃ નદીમાં ડૂબેલા સાત પૈકી ત્રણના મૃતદેહ મળ્યા, ચાર હજુ લાપતા
પોઇચા કરુણાંતિકાઃ નદીમાં ડૂબેલા સાત પૈકી ત્રણના મૃતદેહ મળ્યા, ચાર હજુ લાપતા
RR vs PBKS: રાજસ્થાન રોયલ્સની સતત ચોથી હાર, હવે રોમાંચક મેચમાં પંજાબે હરાવ્યું
RR vs PBKS: રાજસ્થાન રોયલ્સની સતત ચોથી હાર, હવે રોમાંચક મેચમાં પંજાબે હરાવ્યું
Lok Sabha Election 2024: વારાણસી બેઠક પરથી શ્યામ રંગીલાનું નામાંકન રદ્દ, ભાવુક થઈને કહ્યું- 'રાજનીતિ મારા...'
Lok Sabha Election 2024: વારાણસી બેઠક પરથી શ્યામ રંગીલાનું નામાંકન રદ્દ, ભાવુક થઈને કહ્યું- 'રાજનીતિ મારા...'
Summer Health: મે-જૂનના ધોમધખતા તડકામાં વધી જાય છે આ બીમારીનો ખતરો, આ રીતે ખુદનો રાખો ખ્યાલ
Summer Health: મે-જૂનના ધોમધખતા તડકામાં વધી જાય છે આ બીમારીનો ખતરો, આ રીતે ખુદનો રાખો ખ્યાલ
Amit Shah on Arvind Kejriwal: 'અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે....' જાણો અમિત શાહે આવું કેમ કહ્યું
Amit Shah on Arvind Kejriwal: 'અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે....' જાણો અમિત શાહે આવું કેમ કહ્યું
Embed widget