શોધખોળ કરો

સારવાર છતાં વારંવાર કેન્સર થવાના આ છે ચાર મોટા કારણો

ક્યારેક એવું બને છે કે કેન્સર થોડા સમય પછી ફરી થાય છે. આ ખૂબ જ નિરાશાજનક છે. ત્યારે સવાલ એ થાય છે કે કેન્સર સારવાર પછી પણ કેમ ફરીથી થાય છે.

ક્યારેક એવું બને છે કે કેન્સર થોડા સમય પછી ફરી થાય છે. આ ખૂબ જ નિરાશાજનક છે. ત્યારે સવાલ એ થાય છે કે કેન્સર સારવાર પછી પણ કેમ ફરીથી થાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
ક્યારેક એવું બને છે કે કેન્સર થોડા સમય પછી ફરી થાય છે. આ ખૂબ જ નિરાશાજનક છે. ત્યારે સવાલ એ થાય છે કે કેન્સર સારવાર પછી પણ કેમ ફરીથી થાય છે.
ક્યારેક એવું બને છે કે કેન્સર થોડા સમય પછી ફરી થાય છે. આ ખૂબ જ નિરાશાજનક છે. ત્યારે સવાલ એ થાય છે કે કેન્સર સારવાર પછી પણ કેમ ફરીથી થાય છે.
2/6
સારવાર મેળવી હોવા છતાં કેન્સર વારંવાર થવાના ઘણા કારણો હોઈ શકે છે. અહીં 4 મુખ્ય કારણો તમને જણાવવામાં આવી રહ્યાં છે.
સારવાર મેળવી હોવા છતાં કેન્સર વારંવાર થવાના ઘણા કારણો હોઈ શકે છે. અહીં 4 મુખ્ય કારણો તમને જણાવવામાં આવી રહ્યાં છે.
3/6
ઘણી વખત સારવાર બાદ પણ કેન્સર પાછું આવે છે. વાસ્તવમાં કેટલાક કેન્સર કોષો સારવારમાં જીવિત રહે છે અને પછી તેઓ ધીમે ધીમે વધવા લાગે છે. અથવા ક્યારેક શરીરમાં કેન્સરના નવા કોષો બને છે.
ઘણી વખત સારવાર બાદ પણ કેન્સર પાછું આવે છે. વાસ્તવમાં કેટલાક કેન્સર કોષો સારવારમાં જીવિત રહે છે અને પછી તેઓ ધીમે ધીમે વધવા લાગે છે. અથવા ક્યારેક શરીરમાં કેન્સરના નવા કોષો બને છે.
4/6
પ્રથમ કારણ શેષ કોષો છે. સારવાર લીધી હોવા છતાં કેટલાક કેન્સર કોષો શરીરમાં ટકી રહે છે અને પછીથી એક્ટિવ થઈ શકે છે. આ કોષો એટલા નાના હોય છે કે તેઓને શોધવા મુશ્કેલ હોય છે, અને તેઓ ધીમે ધીમે વિકસી શકે છે, જેનાથી કેન્સર ફરીથી થઈ શકે છે.
પ્રથમ કારણ શેષ કોષો છે. સારવાર લીધી હોવા છતાં કેટલાક કેન્સર કોષો શરીરમાં ટકી રહે છે અને પછીથી એક્ટિવ થઈ શકે છે. આ કોષો એટલા નાના હોય છે કે તેઓને શોધવા મુશ્કેલ હોય છે, અને તેઓ ધીમે ધીમે વિકસી શકે છે, જેનાથી કેન્સર ફરીથી થઈ શકે છે.
5/6
બીજું રોગપ્રતિકારક તંત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. ઘણી વખત શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે કેન્સરના બાકીના કોષો એક્ટિવ થઈ જાય છે.
બીજું રોગપ્રતિકારક તંત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. ઘણી વખત શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે કેન્સરના બાકીના કોષો એક્ટિવ થઈ જાય છે.
6/6
ત્રીજું કારણ જીવનશૈલી સંબંધિત કારણો છે. ધૂમ્રપાન, વધુ પડતું આલ્કોહોલનું સેવન અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવી આદતોના ફરીથી કેન્સર થાય છે ચોથું કારણ હોર્મોનલ પરિવર્તન છે. કેટલાક પ્રકારના કેન્સર, જેમ કે સ્તન કેન્સર હોર્મોન્સથી પ્રભાવિત હોય છે અને આ હોર્મોન્સમાં ફેરફાર કેન્સરનું જોખમ વધારી શકે છે.
ત્રીજું કારણ જીવનશૈલી સંબંધિત કારણો છે. ધૂમ્રપાન, વધુ પડતું આલ્કોહોલનું સેવન અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવી આદતોના ફરીથી કેન્સર થાય છે ચોથું કારણ હોર્મોનલ પરિવર્તન છે. કેટલાક પ્રકારના કેન્સર, જેમ કે સ્તન કેન્સર હોર્મોન્સથી પ્રભાવિત હોય છે અને આ હોર્મોન્સમાં ફેરફાર કેન્સરનું જોખમ વધારી શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
Embed widget