શોધખોળ કરો

Summer Health Tips: ઉનાળામાં વયસ્ક વ્યક્તિએ રોજ કેટલું પીવું જોઇએ પાણી, ડોક્ટરે દર્શાવી માત્રા

શિયાળાની સરખામણીએ ઉનાળાની ઋતુમાં લોકોએ વધુ પાણી પીવું જોઈએ. ગરમીથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે

શિયાળાની સરખામણીએ ઉનાળાની ઋતુમાં લોકોએ વધુ પાણી પીવું જોઈએ. ગરમીથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/6
સમગ્ર  ભારતમાં તાપમાન વધવા લાગ્યું છે અને લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી થોડા અઠવાડિયામાં ગરમીનો કહેર વર્તાવા લાગશે. ગરમીથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઉનાળામાં દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો તમે ડિહાઈડ્રેશન સહિતની ઘણી સમસ્યાઓથી બચી શકશો.
સમગ્ર ભારતમાં તાપમાન વધવા લાગ્યું છે અને લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી થોડા અઠવાડિયામાં ગરમીનો કહેર વર્તાવા લાગશે. ગરમીથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઉનાળામાં દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો તમે ડિહાઈડ્રેશન સહિતની ઘણી સમસ્યાઓથી બચી શકશો.
2/6
નિષ્ણાતોના મતે ઋતુ પ્રમાણે શરીરને પાણીની વધુ કે ઓછી જરૂર હોય છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી પણ તમે હાઇડ્રેટ રહી શકો છો, જ્યારે ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે તમારે વધુ પાણીની જરૂર પડે છે. હવે પ્રશ્ન એ છે કે ઉનાળાની ઋતુમાં દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ?
નિષ્ણાતોના મતે ઋતુ પ્રમાણે શરીરને પાણીની વધુ કે ઓછી જરૂર હોય છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી પણ તમે હાઇડ્રેટ રહી શકો છો, જ્યારે ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે તમારે વધુ પાણીની જરૂર પડે છે. હવે પ્રશ્ન એ છે કે ઉનાળાની ઋતુમાં દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ?
3/6
તબીબના મત મુજબ ઉનાળામાં દરેક વ્યક્તિએ હાઈડ્રેટ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે હાઇડ્રેટ રહેશો અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓથી પણ સુરક્ષિત રહેશો
તબીબના મત મુજબ ઉનાળામાં દરેક વ્યક્તિએ હાઈડ્રેટ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે હાઇડ્રેટ રહેશો અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓથી પણ સુરક્ષિત રહેશો
4/6
યુરોલોજિસ્ટ્સ કહે છે કે, જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા નથી, તો ડિહાઇડ્રેશન સાથે કિડનીમાં પથરીનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય પાણીની ઉણપ પણ શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને બગાડે છે. આ બધી બાબતોથી બચવા માટે પુરતુ  પાણી પીવું જોઈએ.
યુરોલોજિસ્ટ્સ કહે છે કે, જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા નથી, તો ડિહાઇડ્રેશન સાથે કિડનીમાં પથરીનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય પાણીની ઉણપ પણ શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને બગાડે છે. આ બધી બાબતોથી બચવા માટે પુરતુ પાણી પીવું જોઈએ.
5/6
ડો.અમરેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં નકામા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો કે તમામ લોકોએ જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ, પરંતુ જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
ડો.અમરેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં નકામા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો કે તમામ લોકોએ જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ, પરંતુ જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
6/6
ઉનાળામાં માત્ર પાણી પીવું પૂરતું નથી, પરંતુ ઋતુ પ્રમાણે આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. લોકોએ ઉનાળામાં તેમના આહારમાં પ્રવાહીનો પણ સમાવેશ કરવો જોઈએ જેથી કરીને શરીરમાં પ્રવાહીની માત્રાને નિયંત્રિત કરી શકાય અને સ્વાસ્થ્યને સુધારી શકાય.
ઉનાળામાં માત્ર પાણી પીવું પૂરતું નથી, પરંતુ ઋતુ પ્રમાણે આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. લોકોએ ઉનાળામાં તેમના આહારમાં પ્રવાહીનો પણ સમાવેશ કરવો જોઈએ જેથી કરીને શરીરમાં પ્રવાહીની માત્રાને નિયંત્રિત કરી શકાય અને સ્વાસ્થ્યને સુધારી શકાય.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget