શોધખોળ કરો

Benefits Of Onion: આ કારણે ડુંગળીને રૂટીન ડાયટમાં અચૂક કરવી જોઇએ સામેલ, તેના ફાયદા જાણી દંગ રહી જશો

પ્રતીકાત્મક તસવીર

1/7
જે લોકો ડુંગળી ખાવાના શોખીન છે તેમના માટે એ જાણવું પણ જરૂરી છે કે તેને ખાવાથી તેમને શું ફાયદો થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળી તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણ બનાવી શકે છે. ડુંગળી રસોડામાં જોવા મળતી એક મહત્વપૂર્ણ શાકભાજી છે. ડુંગળીનો ઉપયોગ લગભગ તમામ શાકભાજી અથવા ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓમાં થાય છે. તે ભોજનનો સ્વાદ વધારે છે. સલાડના રૂપમાં પણ ડુંગળીનું સેવન કરવામાં આવે છે. કોઈપણ શાકભાજીમાં ડુંગળી ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા પૌષ્ટિક તત્ત્વો હોય છે. જે અનેક પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. આવો આજે અમે તમને ડુંગળીના ફાયદા જણાવીએ.
જે લોકો ડુંગળી ખાવાના શોખીન છે તેમના માટે એ જાણવું પણ જરૂરી છે કે તેને ખાવાથી તેમને શું ફાયદો થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળી તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણ બનાવી શકે છે. ડુંગળી રસોડામાં જોવા મળતી એક મહત્વપૂર્ણ શાકભાજી છે. ડુંગળીનો ઉપયોગ લગભગ તમામ શાકભાજી અથવા ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓમાં થાય છે. તે ભોજનનો સ્વાદ વધારે છે. સલાડના રૂપમાં પણ ડુંગળીનું સેવન કરવામાં આવે છે. કોઈપણ શાકભાજીમાં ડુંગળી ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા પૌષ્ટિક તત્ત્વો હોય છે. જે અનેક પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. આવો આજે અમે તમને ડુંગળીના ફાયદા જણાવીએ.
2/7
હેલ્થલાઇનમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર ડુંગળી પાચનતંત્રને મજબૂત બનાવે છે. કાચી ડુંગળી પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડના રૂપમાં ખાવાથી પાચનક્રિયા સારી રહે છે.
હેલ્થલાઇનમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર ડુંગળી પાચનતંત્રને મજબૂત બનાવે છે. કાચી ડુંગળી પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડના રૂપમાં ખાવાથી પાચનક્રિયા સારી રહે છે.
3/7
હાડકાંને મજબૂત કરે છે: ડુંગળી હાડકાંના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હાડકા મજબૂત બને છે. હાડકાંને મજબૂત કરવા માટે, લોકોએ તેમના રોજિંદા આહારમાં ડુંગળીના સલાડનો સમાવેશ કરવો જોઈએ.
હાડકાંને મજબૂત કરે છે: ડુંગળી હાડકાંના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હાડકા મજબૂત બને છે. હાડકાંને મજબૂત કરવા માટે, લોકોએ તેમના રોજિંદા આહારમાં ડુંગળીના સલાડનો સમાવેશ કરવો જોઈએ.
4/7
રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ ડુંગળીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે ચેપી રોગો સામે લડવામાં મદદ મળે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ ડુંગળીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે ચેપી રોગો સામે લડવામાં મદદ મળે છે.
5/7
હૃદયને સ્વસ્થ રાખે છે: કાચી ડુંગળીનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. હ્રદયના દર્દીઓએ દરરોજ ડુંગળીનું સેવન કરવું જોઈએ, તેનાથી હૃદયની તંદુરસ્તી મજબૂત બને છે.
હૃદયને સ્વસ્થ રાખે છે: કાચી ડુંગળીનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. હ્રદયના દર્દીઓએ દરરોજ ડુંગળીનું સેવન કરવું જોઈએ, તેનાથી હૃદયની તંદુરસ્તી મજબૂત બને છે.
6/7
સોજો ઓછો કરે છે: ડુંગળી શરીરમાં સોજો ઓછો કરવામાં ફાયદાકારક છે. ડુંગળીમાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે. જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
સોજો ઓછો કરે છે: ડુંગળી શરીરમાં સોજો ઓછો કરવામાં ફાયદાકારક છે. ડુંગળીમાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે. જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે.
7/7
કાચી ડુંગળીનું સેવન બ્લડ શુગર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવું જોઈએ.
કાચી ડુંગળીનું સેવન બ્લડ શુગર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
US H-1B Visa: H-1B વીઝાધારકોને નોટિસ આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોને થશે મોટી અસર
US H-1B Visa: H-1B વીઝાધારકોને નોટિસ આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોને થશે મોટી અસર
એક જ દિવસમાં કેટલું વિટામીન લેવું જરૂરી છે? જાણી લો સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી
એક જ દિવસમાં કેટલું વિટામીન લેવું જરૂરી છે? જાણી લો સ્વાસ્થ્ય સંબંધિત આ માહિતી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
Embed widget