શોધખોળ કરો
PM Shram Yogi Mandhan Yojana: મજૂરોને મોદી સરકારની આ યોજના આપે છે 36,000 રૂપિયા પેન્શન, જાણો કેવી રીતે કરશો અરજી?
પ્રતિકાત્મક તસવીર
1/6

PM Shram Yogi Maandhan Yojna: શું તમે જાણો છો કે સરકાર કામદારોને પેન્શન પણ આપે છે. વૃદ્ધાવસ્થામાં અસંગઠિત ક્ષેત્રના કામદારોની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે મોદી સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના લઈને આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર બાદ પેન્શનનો લાભ મળે છે.
2/6

અસંગઠિત ક્ષેત્રના કામદારો જેમ કે ઘરના કામદારો, શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર. ઈંટના ભઠ્ઠામાં કામ કરતા કામદારો, ફૂટવેર બનાવનારા, કચરો ઉપાડનારા, ઘરેલું કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વગરના કામદારો, ખેતમજૂરો, બીડી વર્કર્સ, હેન્ડલૂમ કામદારો, ચામડાના કામદારો અને અન્ય મજૂરો આવે છે.
Published at : 09 Jul 2022 02:12 PM (IST)
Tags :
Pm Shram Yogi Mandhan Yojanaઆગળ જુઓ





















