શોધખોળ કરો

Rain Alert: આગામી 36 કલાકમાં મેઘતાંડવ જોવા મળશે, 14 જિલ્લાઓ છે ડેન્જર ઝોનમાઃ પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્ય માટે ચેતવણી આપી છે કે આગામી 36 40 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્ય માટે ચેતવણી આપી છે કે આગામી 36 40 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Paresh Goswami Rain Foreacst: તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત નજીક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે.

1/6
છેલ્લા 24-36 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં 2થી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24-36 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં 2થી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
2/6
પરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
3/6
ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે અને ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે.
ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે અને ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે.
4/6
તે કચ્છ થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે એવી સંભાવના છે.
તે કચ્છ થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે એવી સંભાવના છે.
5/6
વિશેષ ચેતવણી આપતા તેમણે કહ્યું કે અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લાઓને ખતરનાક ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
વિશેષ ચેતવણી આપતા તેમણે કહ્યું કે અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લાઓને ખતરનાક ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
6/6
આટલો ભારે વરસાદ પડવાથી શહેરી વિસ્તારોમાં પણ નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
આટલો ભારે વરસાદ પડવાથી શહેરી વિસ્તારોમાં પણ નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Embed widget