શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 9 લોકોનાં મોત
રાજસ્થાન: શિરોહીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા નવ લોકોના મોત થયા છે. જ્યારે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. મૂળ રાજસ્થાનના અને ભરૂચમાં જ્યોતિષ તરીકે કાર્યરત પ્રવીણભાઈ અને તેમના પરિવારને અકસ્માત નડ્યો છે. જેમાં પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement