શોધખોળ કરો

Diabetes: જાણો ડાયાબિટીસના દર્દીઓએ ડુંગળીનું સેવન કરવું જોઈએ કે નહીં

Health News: ડુંગળીનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. શાક બનાવવું હોય, દાળ ફ્રાય  હોય કે ચિકન અને મટન બનાવવું હોય, ડુંગળીનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ સિવાય ડુંગળીનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને કારણે પણ કરવામાં આવે છે.

Health News: ડુંગળીનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. શાક બનાવવું હોય, દાળ ફ્રાય  હોય કે ચિકન અને મટન બનાવવું હોય, ડુંગળીનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ સિવાય ડુંગળીનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને કારણે પણ કરવામાં આવે છે. ચાલો આજે તમને જણાવીએ કે ડાયાબિટીસમાં ડુંગળી ખાવી જોઈએ કે નહીં. આ સાથે અમે તમને ડુંગળીના અન્ય ફાયદા અને નિષ્ણાતોના અભિપ્રાય વિશે પણ જણાવીશું.

સંશોધન શું કહે છે?

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં ડુંગળીને લઈને એક રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટાઈપ 2 ડાયાબિટીસમાં જો તમે લગભગ ચાર અઠવાડિયા સુધી ડુંગળીનો રસ પીવો છો તો તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે, કાચી ડુંગળી ડાયાબિટીસ ટાઈપ 1 દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

તો બીજી તરફ, ધ ઈન્ડિપેન્ડન્ટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, 25 ઓગસ્ટના રોજ, સેન ડિએગોમાં એન્ડોક્રાઈન સોસાયટીની 97મી વાર્ષિક બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, ડાયબિટીઝની દવા મેટફોર્મિનની સાથે જો કોઈ પણ સ્વરૂપમાં ડુંગળીને દર્દીને ખવડાવવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરે છે. ડેલ્ટા સ્ટેટ યુનિવર્સિટી, અબ્રાકા, નાઈજીરીયાના એન્થોની ઓજીહ કહે છે, ડુંગળી સસ્તી છે અને દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ શરીર માટે પોષણ તરીકે થઈ શકે છે. તેમાં ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે.

કેટલાક નિષ્ણાતો પણ એવું માને છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ડૉ. અનુપ મિશ્રા, ફોર્ટિસ સીડીઓસી સેન્ટર ફોર ડાયાબિટીસના અધ્યક્ષ કહે છે, આ તર્કને અનુસરીને, ભારત આજે ડાયાબિટીસનું હોટસ્પોટ ન હોત. આવું એટલા માટે થાય છે કારણ કે આપણે ડુંગળીનું વધુ પડતું સેવન કરીએ છીએ. ડુંગળી એ આપણા રસોડામાં મુખ્ય ભાગ છે અને તેમ છતાં અહીં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, જેના કારણે તેઓ કોઈ પણ રોગ કે વાયરસથી ઝડપથી સંક્રમિત થઈ જાય છે. પરંતુ જો તમે દરરોજ કાચી ડુંગળી ખાઓ તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં હાજર વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ શરીરમાં ચેપ સામે રક્ષણાત્મક સ્તર બનાવવાનું કામ કરે છે જે શરીરને બહારના વાયરસથી સુરક્ષિત રાખે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget