શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના નવા વાયરસની એન્ટ્રીથી ખળભળાટ, UKથી આવેલા કેટલા દર્દીઓને લાગ્યો નવા વાયરસનો ચેપ?
પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટ મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા.
અમદાવાદઃ બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. યુકેથી બ્રિટન આવેલા ચાર દર્દીઓમાં નવો વાયરસ મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. નવા વાયરસની એન્ટ્રીને પગલે અમદાવાદ માટે નવા વર્ષમાં આફતના સમાચાર સામે આવ્યા છે.
પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટ મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પુનાની લેબોરેટરી દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવી છે. ચારેય દર્દીઓ હાલ SVPમાં સારવાર હેઠળ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement